મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સોમવારે ૧૭ એપ્રિલે નાગરિકોને-પ્રજાવર્ગોને મુલાકાત માટે મળશે નહીં
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સોમવારે તારીખ ૧૭ એપ્રિલ ૨૦૨૩ના દિવસે નાગરિકો, પ્રજાવર્ગો તેમ જ જનપ્રતિનિધિઓ અને પદાધિકારીઓને મળી શકશે નહીં. મુખ્યમંત્રી સોમવારે કેન્દ્રિય મંત્રીઓની ઉપસ્થિતિમાં સોમનાથ ખાતે યોજાનારા સૌરાષ્ટ્ર-તમિલ સંગમ કાર્યક્રમના પ્રારંભ તેમ જ અન્યત્ર પૂર્વનિર્ધારિત રોકાણોને કારણે જનતા જનાર્દનને ગાંધીનગરમાં મુલાકાત માટે મળશે નહીં.

More From
-
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
Weather News: યુપી-દિલ્હી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માંટે AAP એ 460 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
ગુજરાતમાં સ્થાનિક ચૂંટણીઓ માટે મતદાર યાદી જાહેર, જાણો કેટલા મતદાર? -
New LPG Booking Rules: 'હવે 35 દિવસ પહેલા બુક નહીં થાય સિલિન્ડર', બદલાયા LPG બુકિંગના નિયમ -
ગુજરાતમાં યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવા સરકાર એક્શનમાં, વિધાનસભામાં બિલ આપશે -
Weather News: આગામી 24 કલાકમાં ભારે વરસાદની આગાહી, 80ની ઝડપે ફૂંકાશે પવન, UP-બિહાર સહિત 7 રાજ્યોમાં એલર્ટ










Click it and Unblock the Notifications
