Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સોમવારે ૧૭ એપ્રિલે નાગરિકોને-પ્રજાવર્ગોને મુલાકાત માટે મળશે નહીં

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સોમવારે તારીખ ૧૭ એપ્રિલ ૨૦૨૩ના દિવસે નાગરિકો, પ્રજાવર્ગો તેમ જ જનપ્રતિનિધિઓ અને પદાધિકારીઓને મળી શકશે નહીં. મુખ્યમંત્રી સોમવારે કેન્દ્રિય મંત્રીઓની ઉપસ્થિતિમાં સોમનાથ ખાતે યોજાનારા સૌરાષ્ટ્ર-તમિલ સંગમ કાર્યક્રમના પ્રારંભ તેમ જ અન્યત્ર પૂર્વનિર્ધારિત રોકાણોને કારણે જનતા જનાર્દનને ગાંધીનગરમાં મુલાકાત માટે મળશે નહીં.

Bhupendra patel
More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X