મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સોમવારે ૧૭ એપ્રિલે નાગરિકોને-પ્રજાવર્ગોને મુલાકાત માટે મળશે નહીં
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સોમવારે તારીખ ૧૭ એપ્રિલ ૨૦૨૩ના દિવસે નાગરિકો, પ્રજાવર્ગો તેમ જ જનપ્રતિનિધિઓ અને પદાધિકારીઓને મળી શકશે નહીં. મુખ્યમંત્રી સોમવારે કેન્દ્રિય મંત્રીઓની ઉપસ્થિતિમાં સોમનાથ ખાતે યોજાનારા સૌરાષ્ટ્ર-તમિલ સંગમ કાર્યક્રમના પ્રારંભ તેમ જ અન્યત્ર પૂર્વનિર્ધારિત રોકાણોને કારણે જનતા જનાર્દનને ગાંધીનગરમાં મુલાકાત માટે મળશે નહીં.













Click it and Unblock the Notifications
