દિલ્હી સરકાર ટૂંક સમયમાં શહેરી કૃષિ નીતિ શરૂ કરશે-ગોપાલ રાય
દિલ્હીના પર્યાવરણ પ્રધાન ગોપાલ રાયે બુધવારે જણાવ્યું હતું કે દિલ્હી સરકાર ટૂંક સમયમાં શહેરી કૃષિ નીતિ શરૂ કરશે, જેમાં કૃષિ પર વિશ્વભરના શ્રેષ્ઠ પ્રયાસો અને ઉકેલોનો સમાવેશ કરવામાં આવશે.
નવી દિલ્હી, : દિલ્હીના પર્યાવરણ પ્રધાન ગોપાલ રાયે બુધવારે જણાવ્યું હતું કે દિલ્હી સરકાર ટૂંક સમયમાં શહેરી કૃષિ નીતિ શરૂ કરશે, જેમાં કૃષિ પર વિશ્વભરના શ્રેષ્ઠ પ્રયાસો અને ઉકેલોનો સમાવેશ કરવામાં આવશે. મંત્રીએ દિલ્હીમાં શહેરી ખેતી માટે ઉપલબ્ધ કૃષિ તકનીકોની ચર્ચા કરવા માટે રાઉન્ડ ટેબલ કોન્ફરન્સની અધ્યક્ષતા કરી છે.

ગોપાલ રાયને ટાંકીને એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે દિલ્હી મેટ્રોપોલિટન વિસ્તારોમાં વધતી ભીડને જોતા ભવિષ્યમાં દિલ્હીમાં વનીકરણ અભિયાન માટે ચોક્કસપણે કોઈ જગ્યા બાકી રહેશે નહીં. "આવા સંભવિત સંજોગોને ધ્યાનમાં રાખીને દિલ્હી સરકાર શહેરી કૃષિ વ્યૂહરચના ઘડી રહી છે,"
તેમણે કહ્યું કે તેનો ઉદ્દેશ્ય દિલ્હીમાં દરેક વ્યક્તિને તેમના પોતાના ઘરે ફળો, શાકભાજી અને અન્ય આવશ્યક ચીજવસ્તુઓ ઉગાડવા માટે સક્ષમ અને પ્રોત્સાહિત કરવાનો છે.
ઉલ્લેખનિય છે દિલ્હી સરકાર સતત નવી નવી યોજનાઓ લાગી રહી છે. દિલ્હીમાં સરકાર બન્યા બાદ આમ આદમી પાર્ટી સતત પોતાને દરેક ક્ષેત્રમાં સ્થાપિત કરવા માટે વિવિધ યોજનાઓ પર કામ કરી રહી છે.
-
પત્નીને પતાવી દેવાનુ કાવત્રું રચ્યું હતું હવાઈના ડૉક્ટર ગેરહાર્ટ કોનિગને, દોષી ઠેરવવામાં આવ્યો -
ઈરાન સંઘર્ષ ચર્ચાઓ વચ્ચે ટ્રમ્પે નાટોના સમર્થનથી નારાજગી વ્યક્ત કરી -
કેરળના તમામ ૧૪૦ વિધાનસભા મતવિસ્તારોમાં સુરક્ષાના કડક પગલાં સાથે મતદાન શરૂ થયું -
ભૂતને પીપળો મળી જાય, ઓનલાઈન સ્ટોક ટ્રેડિંગ કૌભાંડમાં પુણેના ડૉક્ટર સાથે 12 કરોડની ઠગાઈ -
VerSe Innovation એ પ્રસન્ના પ્રસાદની CPTO તરીકે નિમણૂક કરી; AI ક્ષેત્રે નવા સંશોધનો પર આપશે ભાર -
ઇન્દોરના કોંગ્રેસ કાઉન્સિલર ફૌઝિયા શેખ આલીમે વંદે માતરમ ગાવાનો ઇનકાર કરતાં રાજકીય વિવાદ સર્જાયો -
ઈરાન યુદ્ધવિરામથી કામચલાઉ રાહત મળી, પરંતુ ઘણા રાષ્ટ્રો માટે ઈંધણ સંકટ હજુ પણ યથાવત -
આસામની ૧૨૬ વિધાનસભા બેઠકો માટે મતદાન શરૂ -
ઈરાન-અમેરિકા યુ્દ્ધને પગલે ખાદ્યપદાર્થો મોંઘા થશેઃ વિશ્વ બેંકે આપી ચેતવણી -
હૂમાયુ કબીર વિડિયો વિવાદ બાદ AIMIM એ AJUP સાથેનું ગઠબંધન તોડ્યું -
કર્ણાટક પેટાચૂંટણી: રાજકીય પ્રતિષ્ઠા વચ્ચે બાગલકોટ અને દાવણગેરે દક્ષિણમાં મતદાન ચાલુ -
યુએન રિપોર્ટમાં અધૂરા વચનો વચ્ચે શ્રીમંત અને ગરીબ રાષ્ટ્રો વચ્ચે વધતી જતી ખાઈનો ખુલાસો થયો છે











Click it and Unblock the Notifications
