Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Parlament Session: લોકસભામાં આજે રજુ થશે દિલ્હી સેવા વિધેયક, સદનમાં સત્ત અને વિરોધ પક્ષ વચ્ચે વિરોધનો અણસાર

દિલ્હી અધ્યાદેશ દ્વારા કેન્દ્ર સરકાર દિલ્હીમાં ગૃપ એ ના અધિકારીઓની બદલી અને અનુશાસનાત્મક કાર્યવાહીનો અધિકાર ઉપરાજ્યપાલને આપી દિધો છે. તેનો દિલ્હી સરકાર દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે.

parlament

કેન્દ્ર સરકાર લોકસભામાં આજે દિલ્હી સેવા વિધેયક રજુ કરશે. સંશોધિત કાર્ય સૂચી અનુસાર, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આ વિધેયક સદનમાં રજુ કરશે. તો ગૃહ રા્ય મંત્રી નિત્યાનંદ રાય વિધેયક રજુ કરવાના કારણો પર નિવેદન આપશે.

આ વિધેયકના પાસ થયા બાદ બનનાર કાયદા દિલ્હી સેવા અધ્યાદેશનું સ્થાન લેશે. જેમા રાષ્ટ્રીય રાજધાનીમાં વરિષ્ઠ અધિકારીઓની નિયુક્તિ અને બદલી માટે પ્રાધિકરણ બનાવાનું પ્રાવધાન છે. રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્ર દિલ્હી સરકાર સંશોધન વિધેયક અનુસાર બદલી અે તૈનાતી દિલ્હી મુખ્યમંત્રીની અધ્યક્ષતા વાળી ત્રણ સબ્યોની કમેટી કરશે. તેમા મુખ્ય સચીવ અને પ્રધાન ગૃહ સચિવ સભ્ય હશે. સમિતિની સલાહ પર ઉપરાજ્યપાલ બદલી અને નિયુક્તિ કરશે.

કેન્દ્રીય મંત્રી મંડળે મંગળવારે 'રાષ્ટ્રીય રાજધાની દિલ્હી વિસ્તાર સરકાર સંશોધન વિધેયક' ને મંજુરી આપી દિધી છે. 9 મે ના કેન્દ્ર સરકાર દ્વારા લાવામાં આવેલ અધ્યાદેશની જગ્યા લેવા માટે રજુ કરવામાં આવશે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની આગેવાની વાળી આમ આદમી પાર્ટીની સરકાર અદ્યાદેશનો વિરોધ કરે છે. કોગ્રેસ અને અન્ય વિરોધ પક્ષ પણ આ અધ્યાદેશના વિરોધમ છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X