કેન્દ્રીય મંત્રી સાધ્વી નિરંજન જ્યોતિની કારનું એક્સીડેન્ટ હોસ્પિટલમાં થઇ ભર્તી
કેન્દ્રીય મંત્રી સાધ્વી નિરંજન જ્યોતિની કારનું એક્સીડેન્ટ થઇ ગયુ હતુ કર્ણાટકના વિજયપુરામાં તેમની કાર ટ્રક સાથે ટકરાઇ ગઇ હતી.નિરંજન જ્યોતિ અને તેમના ડ્રાઇવરને ઇજા થઇ છે.
કેન્દ્રીય ખાદ્ય અને સાર્વજનીક વિતરણ રાજ્ય મંત્રી નિરંજન જ્ોતિ સડક દુર્ઘટનાનો શિકાર બની છે. જાણકારી અનુસાર જે કારમાં નિરંજન જ્યોતિ હતા તે એક ફુલ સ્પીડ કારે ટક્કર મારી હતી. દુર્ઘટનામાં નિરંજન જ્યોતિ અને ડ્રાઇવર ઘાયલ થઇ હયા છે. બંનેને સ્થાનિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છએ . જ્યાં તેમનુ ઇલાજ ચાલી રહ્યુ છે. દુર્ઘટના બાદ લોખડના રોડથી ભરેલી ટ્રક પલટી ગઇ હતી. સાધ્વી નિરંજન જ્યોતિની કારનો બોનટ ક્ષતિગ્રસ્ત થઇ ગયુ છે. આ દુર્ઘનટા બાદ વિજયપુરા જિલ્લામાં બની હતી. દુર્ઘટનમાં બાદ એસપીએ જણાવ્યહતુ કે, ડ્રાઇવર નશામાં હતો. જેના લીધે આ દર્ઘનટા બની હતી. ડ્રાઇવરને પકડી લેવેમાં આવ્યો છે.

દુર્ઘટનામાં બાદ સાધ્વી જ્યોતિ નિરંજને કહ્યુ કે, ભગવાનના આશિર્વાદથી ઠીકુ છુ. સુરક્ષિત છઉ. ડ્રાઇવરની સતર્કતાની લીધે અમે બધઆ બચી ગયા છીએ અને કાર ટ્રક વચ્ચે નીચે નહી આવી. અમને મામુલ ઇજા થઇ છે. ડોક્ટરોએ કહ્યુ છે કે, બધુ ઠઈક છે.
સાધ્વી નિરંજન જ્યોતિ ઇનોવા કારમાં હતી., આ દરમિયાન એક લોઢઆની રોડથી ભરેલો ટ્રકે કારને ટક્કર મારી દિધી હતી. જાણકારીો અનુસાર સાધ્વી નિરંજન જ્યોતિ અને તેમના ડ્રઇવરને મામુલી ઇજા થઇ હતી. બંને પ્રાથિમિક ઉપચાર માટે હોસ્પિટલમાં ભરતી કરવામા આવ્યા છએ. સાધ્વી નિરંજન જ્યોતિ ભાજપા દ્વારા આયોજિત મહિલા સમ્મેલન કાર્યક્રમમાં ભાગ લેવા મટે જઇ રહ્યા છે.












Click it and Unblock the Notifications
