Justice M R Shah Retired: 'કોઇ પછતાવો નથી', પીએમ મોદીના વખાણ કરનાર જસ્ટીશ શાહે રિટાયરમેન્ટ બાદ કહી આ વાત
સુપ્રિમ કોર્ટના જજ એમઆર શાહ સોમવારે રિટાયર થઇ ગયા છે. જસ્ટીસ શાહે વર્ષ 2018 માં એક કાર્યક્રમમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વખાણ કર્યા હતા. જેને લઇને તેમને ટાર્ગેટ કરવામાં આવતા હતા. તેમને સરકાર સમર્થક ગણાવામાં આવ્યા હતા. જો કે, રિટારયરમેન્ટ બાદ જસ્સીટ શાહે નિવેદન પર કાયમ રહ્યા છે. અને તે અમુક લોકોની આલોચનાની ચિંતા નથી કરતા

જસ્ટીસ એમઆર શાહે વર્ષ 2018 માં ગુજરાત હાઇકોર્ટના ડાયમંડ જૂબલી સમારોહમાં ભાગ લીધો હતો. આ દરમિયાન તેમણે મીએમ મોદીને મોસ્ટ પોપુલર, લોકપ્રિય વાઇબ્રેન્ટ અને વિજનરી નેતા કહ્યા હતા. ઇન્ડિયા ટુડે સાથે વાત કરતા જસ્ટીસ શાહે કહ્યુ કે, તેમનો વિવેક સ્પષ્ટ હતો. અને તેમનો નિર્ણય ક્યારે વ્યક્તિગત વિચારોથી પ્રભાવિત નથી થયા
જસ્ટીસ એમઆર શાહે કહ્યુ કે, કોઇ પણ એક ઉદાહરણ નહી આપી શકે જે આ દેખાડે કે, તેણે ન્યાયીક પક્ષ પર મારા નિર્ણય લેવાને પ્રભાવિત કર્યો છે. જેની પાસે કરવામાટે કઇ નથી તે ન્યાયાધીશોની આલોચના કરે છે." નિવેદનથી કોઇ પણ પ્રકારનું પછતાવો નથી. તેમા પછાવાની કયાં વાત છે. મે શુ ખોટુ કર્યુ છે?












Click it and Unblock the Notifications
