For Quick Alerts
For Daily Alerts
"જે મુલાયમની સાથે રહેશે એ જેલભેગો જ થશે"
ગુરુવારે સંજય દત્તની સજા પર જ્યારે મીડિયાએ બેની પ્રસાદ વર્માની પ્રતિક્રિયા લીધી તો તેમણે જણાવ્યું કે, 'જે મુલાયમની સાથે રહેશે તે જવાનો' ઉલ્લેખનીય છે કે એક સમયે સંજય દત્ત મુલાયમસિંહની ઘણી નજીક રહ્યા હતા, તેમણે 2009માં લોકસભા ચૂંટણી પહેલા સમાજવાદી પાર્ટીમાં સામેલ થયા હતા અને પાર્ટીએ તેમને લખનઉથી ઉમેદવાર પણ બનાવવામાં આવ્યા હતા.
જોકે કોર્ટે તેમને ચૂંટણી લડવાની પરવાનગી આપી ન્હોતી, અને અમર સિંહે સમાજવાદી પાર્ટી છોડ્યા બાદ સંજય દત્તે પણ રાજનીતિ છોડી દીધી છે. તેમણે જણાવ્યું હતું કે હું અમરસિંહના કારણે રાજનીતિમાં જોડાયો હતો.
Comments
samajwadi party mulayamsingh yadav jail sanjay dutt beni prasad verma સ્ટીલ મંત્રી બેની પ્રસાદ વર્મા સમાજવાદી પાર્ટી મુલાયમસિંહ યાદવ સંજય દત્ત સુપ્રીમ કોર્ટ
English summary
the person will go in jail who support to samajwadi party, hit by Beni Prasad Verma again.
Story first published: Friday, March 22, 2013, 14:46 [IST]