NCP-કોંગ્રેસ-શિવસેનાની વિચારધારા અલગ, સરકાર બની તો વધુ દિવસ નહિ ચાલેઃ નીતિન ગડકરી
NCP-કોંગ્રેસ-શિવસેનાની વિચારધારા અલગ, સરકાર બની તો વધુ દિવસ નહિ ચાલેઃ નીતિન ગડકરી
મુંબઈઃ મહારાષ્ટ્રમાં કેટલાય દિવસોથી ચાલી રહેલ રાજનૈતિક ઘમાસાણ વચ્ચે સરકાર બનાવવાનો રસ્તો લગભગ સાફ થઈ ગયો છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ કોંગ્રેસ-એનસીપીની શિવસેના સાથે મળી સરકાર બનાવવાને લઈ બધા મુદ્દા પર સહમતિ બની ગઈ છે અને આગામી એક-બે દિવસોમાં આને લઈ સત્તાવાર એલાન થઈ શકે છે. જ્યારે શિવસેના-એનસીપી-કોંગ્રેસની મહારાષ્ટ્રમાં સરકાર બનવાની સંભાવનાઓ પર કેન્દ્રીય મંત્રી અને ભાજપના કદાવર નેતા નીતિન ગડકરીનું નિવેદન સામે આવ્યું છે.

ત્રણેય દળમાં વૈચારિક મતભેદઃ નીતિન ગડકરી
મહારાષ્ટ્રમાં સરકાર ગઠનને લઈ શિવસેના, એનસીપી અને કોંગ્રેસ વચ્ચે સરકાર બનાવવાની કોશિશો વચ્ચે નીતિન ગડરીએ કહ્યું કે આ ત્રણેય દળોની વિચારધારાઓ અલગ-અલગ છે. જો આ ત્રણેય દળ મળીને સરકાર બનાવે છે તો પણ લાંબા દિવસો સુધી નહિ ચાલી શકે. કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે એનસીપી-કોંગ્રેસ અને શિવસેનાનું ગઠબંધન થયું તો પણ તે સફળ નહિ થાય.
|
વધુ દિવસ સરકાર નહિ ચાલેઃ ગડકરી
જણાવી દઈએ કે શિવસેના અને ભાજપે મહારાષ્ટ્રમાં મળી વિધાનસભા ચૂંટણી લડી હતી. ચૂંટણી પરિણામ આવ્યા બાદ આ ગઠબંધનને પણ બહુમત મળ્યું છે પરંતુ શિવસેનાએ ભાજપ સામે મુખ્યમંત્રી પદને લઈ 50-50નો ફોર્મ્યુલા આપ્યો, જેના પર સહનતિ ન બની શકી. ભાજપનું કહેવું હતું કે આવી કોઈ ડીલ નહોતી થઈ જ્યારે શિવસેનાએ આને લઈ મોર્ચો ખોલી દીધો. જે બાદ મહારાષ્ટ્રમાં સરકાર બનવાને લઈ ગૂંચવણ પેદા થઈ છે, તે હજુ પણ ચાલી રહી છે.

મહારાષ્ટ્રમાં રાષ્ટ્રપતિ શાસન લાગ્યું
બીજી તરફ રાષ્ટ્રપતિ શાસન વચ્ચે ઉદ્ધવ ઠાકરેની પાર્ટી સતત કોંગ્રેસ અને એનસીપી સાથે વાત કરી રહી છે. જો કે ઘટનાક્રમની વાત કરીએ તો આ ત્રણેય દળો મળી સરકાર બનાવવા પર સહમત થઈ ગઈ છે. જો કે તેમના તરફથી પાવર શેરિંગને લઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી, પરંતુ સંજય રાઉતે કહ્યું કે રાજ્યમાં 5 વર્ષ સુધી શિવસેનાના જ મુખ્યમંત્રી હશે.
-
પીએમ મોદી આ શનિવારે પશ્ચિમ બંગાળમાં ત્રણ ચૂંટણી રેલીઓને સંબોધિત કરશે -
કર્ણાટક પેટાચૂંટણી: રાજકીય પ્રતિષ્ઠા વચ્ચે બાગલકોટ અને દાવણગેરે દક્ષિણમાં મતદાન ચાલુ -
વિધાનસભા ચૂંટણી પછી શક્તિશાળી અને નિર્ભય આસામ ઉભરી આવશેઃ ગૌરવ ગોગોઈ -
ભાજપના નેતા પીસી જ્યોર્જે FCRA સુધારા બિલ પસાર થવા અંગે કેથોલિક બિશપ્સની ટીકા કરી -
અરુણાચલ પ્રદેશના મુખ્યમંત્રી પેમા ખાંડુએ આસામના મતદારોને ચૂંટણીમાં સક્રિયપણે ભાગ લેવા વિનંતી કરી -
Assam Assembly Election 2026: સવારે 11 વાગ્યા સુધીમાં 39% મતદાન થયું -
પત્રકારની ગેરકાયદેસર અટકાયત અને ત્રાસના આરોપો અંગે NHRCએ ગુજરાતના DGPને નોટિસ ફટકારી -
ભારત યુએન આર્થિક અને સામાજિક પરિષદ સંસ્થાઓમાં ચૂંટાયું -
અસમ, કેરળ અને પુડુચેરીમાં એકસાથે મતદાન, સમજો 296 બેઠકોનું ગણિત -
પત્નીને પતાવી દેવાનુ કાવત્રું રચ્યું હતું હવાઈના ડૉક્ટર ગેરહાર્ટ કોનિગને, દોષી ઠેરવવામાં આવ્યો -
ઈરાન સંઘર્ષ ચર્ચાઓ વચ્ચે ટ્રમ્પે નાટોના સમર્થનથી નારાજગી વ્યક્ત કરી -
ભૂતને પીપળો મળી જાય, ઓનલાઈન સ્ટોક ટ્રેડિંગ કૌભાંડમાં પુણેના ડૉક્ટર સાથે 12 કરોડની ઠગાઈ










Click it and Unblock the Notifications
