Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

સંસદની નવી બિલ્ડીગના ઉદ્ધઘાટન કાર્યક્રમમાં આ હસ્તીઓને આપવામાં આવશે નિમંત્રણ

સંસદની નવી બિલ્ડીગના ઉદ્ધઘાટન કાર્યક્રમમાં ભાગ લેવા માટે તમામ નેતાઓને નિમંત્રણ મોકલી દેવામા આવ્યુ છે. 28 મે ના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સસદની નવી બિલ્ડીગનું ઉદ્દઘાટન કરશે જેમા ઘણા નેતા ભાગ લેશે. લોકસભાના પૂર્વ સ્પીકર, રાજ્યપાલના પૂર્વ ચૈરપર્સનને પણ આ કાર્યક્રમ માટે બોલાવામાં આવ્યા છે.

SANSAD

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને લોકસભાના સ્પીકર ઓમ બિરલા સંસદની નવી બિલ્ડીગને 28 મેના રોજ દેશને સંબોધિત કરશે કાર્યક્રમમાં ભાગ લેવા માટે બંને સંસદને ડિજીટલ અને ફિજિકલ બંને નિણંત્રણ મોકલવામાં આવ્યા છે

વર્તમાન રાજ્યસભાના ડેપ્યુટી સ્પીકર હરિવંશ પણ 28 મે ના થનાર કાર્યક્રમમાં ભાગ લઇ શકે છે. આ સિવાય કેન્દ્ર સરકારના તમામ મંત્રાલયોના સેક્રેટરીને પણ આમંત્રણ મોકલવામાં આવ્યા છે.

જણાવીદ દઇએ કે, સંસદ ભવનના મખ્ય આર્કિટેક્ર બિમલ પટેલ અને ઉદ્યોગપતી રતન ટાટાને પણ કાર્યક્રમમાં ભાગ લેવા માટે નિમંત્રણ મોકલવામાં આવ્યુ છે. ઉલ્લેખનીય વાત એ છે કે, ટાટા પ્રોજેક્ટે નવી સંસદ બિલ્ડીગના નિર્માણનો કોટ્રેક્ટ મેળવ્યો હતો. જે કેન્દ્રની સેન્ટ્રલ વિસ્તા રિડેવલપમેન્ટ પ્લાનનો ભાગ છે.

લાર્સન એન્ડ ટુર્બોને પછાડતા ટાટા પ્રોજેક્ટને આ કોટ્રાક્ટ મળ્યો હતો. ટાટા પ્રોજેક્ટે આ માટે 861.9 કરોડ રૂપિયા લગાવ્યા છે.

28 મે ના રોજ કાર્યક્રમમાં રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મૂ, ઉપરાષ્ટ્રપતિ જગદીશ ધનખડ આ કાર્યક્મ દરમિયાન શુભેચ્છા સંદેશ મોકલશે. સાથે જ આ કાર્યક્મમાં બીજી ઘણી મોટી હસ્તીઓ, ફિલ્મ સ્ટાર્સ ખેલાડીને પણ આમત્રણ મોકલવામાં આવશે.

સંસદના સરક્ષણ ઓમ બિરલા આ કાર્યક્રમ દરમિયાન ભાષણ આપશે. પીએમ મોદી પણ આ દરમિયાન ભાષણ આપી શકે છે. તમામ સંસદના સભ્યો નવી બિલ્ડીગમાં બેસી શકશે. આ બિલ્ડીગમાં કુલ 8000 લોકોના બેસવાની ક્ષમતા છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X