Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

આ 5 વાતોમાં સમજો, ન્યાયિક સુધારા પર મોદીનો 'સુપર ફેંસલો'

તાજેતરના ફેંસલામાં સરકાર દોષિત ગણાવ્યા પહેલાં જ નક્કી થતી સજાની અવધિ પૂર્ણ કરી ચૂકેલા કેદીઓની મુક્તિ કરવાનો ખોલવા જઇ રહી છે. ફેંસલા પર વ્યક્તિગત સલાહ-ભલામણોમાં અંતર હોઇ શકે છે પરંતુ તેનાથી જેલોનો બોજો ઓછો કરવાની દિશામાં પણ જોવાની જરૂરિયાત છે.

સરકારની આ સકારાત્મક પહેલથી લગભગ દોઢથી પોણા બે લાખ વિચારધીન કેદીઓના જીવનમાં આશાનું કિરણ જાગ્યું છે. આ ફક્ત ના અંગત રીતે પરંતુ આ કેદીઓ માટે રાહતનું કારણ બનશે, પરંતુ તેની સીધી અસર તેમના પરિવજનો માટે પણ પરોક્ષ રીતે રાહત આપનાર સાબિત થઇ શકશે.

આ નિર્ણયને અપરાધીઓ તથા અપરાધને રાહત આપવાની જેમ જોતાં પહેલાં જાણો તે બિંદુ જે ભારતની ન્યાયપાલિકા માટે ખૂચતા કાંટા બની ગયા છે. ફેરવો સ્લાઇડર અને જાણો આંકડા અને તથ્યોથી શણગારેલી પાયાની નબળાઇઓ, જેના લીધે સરકારને આ નિર્ણય કરવો પડ્યો.

 દોષી ગણાવતાં પહેલાં 'જેલવાસ'

દોષી ગણાવતાં પહેલાં 'જેલવાસ'

કાનૂની ક્રમશ નિષ્ફળતા સૌથી મોટું ઉદાહરણ સામે આવ્યું છે કે વ્યક્તિને ગુના માટે દોષી ગણાવ્યા વિના જ તે ગુનાની સજા ભોગવી પડે છે તથા તે જેલોમાં બંધ છે. આજે કુલ કેદીઓમાંથી બે તૃતિયાંશ કેદી આનો જ શિકાર છે.

 'બોજનું આશ્રયસ્થાન-જેલ'

'બોજનું આશ્રયસ્થાન-જેલ'

આજે અપરાધીઓ માટે 'જન્નત' બની ચૂકેલી ભારતીય જેલોમાં ક્ષમતાથી વધુ કેદી તેને 'સુધાર ગૃહ'ના સંદર્ભથી દૂર કરી રહ્યાં છે. ઘણા વિચારધીન કેદી છે જે કાયદાની જટિલ અને સુસ્ત પ્રક્રિયાના કારણે જેલોમાં રહેવા માટે મજબૂર છે.

 સરકારનું 'શુભ પગલું'

સરકારનું 'શુભ પગલું'

જાણકારોના અનુસાર સારા ભલા લોકોને ક્રિમિનલ તાલીમ આપવાનો અડ્ડો બની ચૂકેલી જેલોને હવે 'સકારાત્મક સુધાર'ની જરૂરિયાત છે. નરેન્દ્ર મોદીની સરકાર આ પહેલ ના ફક્ત માનવાધિકારોના રીતે ખૂબ જ મહત્વપૂર્ણ છે, પરંતુ કાનૂની-સુધારને જોતાં પણ નિર્ણાયક સાબિત થઇ શકશે.

 ન્યાયિક સુધારની કડી

ન્યાયિક સુધારની કડી

કેન્દ્ર સરકારે બધા રાજ્યો પાસેથી વિચારધીન કેદીઓના લેખા-જોખાં મંગાવ્યા છે. તેમાંથી તે કેદીઓની મુક્તિનો રસ્તો ખુલ્લો થઇ શકશે જે આવા અપરાધોના આરોપી છે જેની સજા ઉંમર કેદ અથવા મૃત્યુદંડ નથી અને જે નિયત સજાની અડધી અવધિ જેલમાં કાપી ચૂક્યાં છે.

 આશ્વર્ય પમાડે છે આંકડા

આશ્વર્ય પમાડે છે આંકડા

આંકડા બતાવે છે કે ભારતમાં સેંટ્રલ જેલ અને રાજ્ય સરકારોની જેલોમાં કુલ 3.81 લાખ કેદી બંધ છે. આશ્વર્યની વાત છે કે તેમાંથી 2.54 લાખ એટલે કે બે તૃતિયાંશથી વધુ વિચારધીન કેદી છે. એટલું જ નહી પોતાના ભાગ્યના ફેંસલાની રાહમાં કેદ આ લોકોમાં લગભગ 75 ટકા કેદી નાના મોટા ગુનાઓમાં 'અંદર' છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X