મુઝફ્ફરપુરમાં દર્દનાક અકસ્માત, 34 વિદ્યાર્થીઓને લઇ જતી બોટ પલટી, 18 બાળકો ગુમ
બિહારના મુઝફ્ફરપુર જિલ્લામાં ગુરુવારે એક દુઃખદ અકસ્માત સર્જાયો હતો. 34 શાળાના બાળકોને લઈ જતી બોટ પલટી ગઈ હતી, જેમાં 18 બાળકો ગુમ થયા હોવાના અહેવાલ છે.
NDRFની ટીમ ગાયઘાટ વિસ્તારમાં પહોંચી રહી છે. ગ્રામજનોએ જણાવ્યું કે આ દુ:ખદ અકસ્માત બાગમતી નદીમાં થયો છે. આ મામલે અધિકારીઓ કંઈપણ કહેવાનું ટાળી રહ્યા છે. સ્થાનિક ડાઇવર્સની મદદથી ઘણા બાળકોને બહાર કાઢવામાં આવ્યા છે, હજુ પણ 18 બાળકોનો કોઈ પત્તો મળ્યો નથી.

BIG ACCIDENT IN MUZAFFARPUR BIHAR
— mishikasingh (@mishika_singh) September 14, 2023
The boat carrying children going to school capsized in Muzaffarpur.. About 34 children were on board the boat. Many children were reported missing. Police reached the spot and NDRF is being called.#Bihar #India #Muzaffarpur #Boatcapsized… pic.twitter.com/U4E2rsrPJ8












Click it and Unblock the Notifications
