ત્રિપુરાના પહેલા પદ્મશ્રી વિજેતા હિમાગ્શુ મોહન ચૌધરીનું નિધન
ત્રિપુરાના પહેલા પદ્મશ્રી એવોર્ડ વિજેતા હિમાંગ્શુ મોહન ચૌધરીની લાંબી બિમારી બાદ નિધન થઇ ગયુ છે. તેમણે બાંગ્લાદેશ લિબરેશન દરમિયાન મહત્વની ભૂમિકા હતી.

ત્રિપુરાના પહેલા પદ્મશ્રી એવોર્ડ વિજેતા હિમાંગ્શુ ચૌધરીનું નિધન થઇ ગયું છે. હિમાંગ્શુ રિટાયર્ડ સિવિલ સેવા અધિકારી અેમાનવતાવાદી હતા. તેમનું 84 વર્ષની ઉમરમાં નિધન થઇ ગયુ છે.
બાંલ્ગાદેશ લિબરેશન વૉર દરમિયાન હિમાંગ્શુ સબ ડિવિજનલ અધિકારી સોનમર્ગમાં તૈનાત હતા. આ દરમિયાન તેમણે 2.5 લાખ બાંગ્લાદેશી નાગરીકોની મદદ કરી હતી. જે બાગ્લાદેશથી ભાગીને ભારત આવ્યા હતા.
હિમાંગ્શુએ આ તમામ શરણાર્થીઓ માટે ટેટ બનાવ્યા હતા. અસ્થાયી કિચન બનાવ્યા હતા. આ લોકો માટે જમાવા અને શેલ્ટરની વ્યવસ્થા કરી હતી. 1972મ મા હિમાગ્શુને દેશના ત્રીજા સર્વોચ્ચ સમ્માનથી સમ્માનિત કરવામાં આવ્યા હતા.
તાત્કાલીન બાંગ્લાદેશની સરકારે પણ હિમાગ્શુ મોહન ચૌધરીની તેમની સેવા માટે સમ્મા્નિત કર્યા હતા. જેવી રીતે લગન અને સ્વેચ્છાએ તેમણએ બાંગ્લાદેશી શરણાર્થીઓની મદદ કરી હતી. તેના માટે તેમને બાંગ્લાદેશની સરકારે પણ સમ્માનિત કર્યા હતા.
હિમાગ્શુ મોહન ચૌધરીના નિધન પર ત્રિપુરાના મુખ્યમંત્રી માનિક સાહાએ પણ દુખ વ્યક્ત કર્યુ હતુ. તેમણે ટ્વીટ કરીને લખ્યુ કે, હિમાંગ્શુ મોહન ચૌધરીના નિધનની ખબરથી ભારે દુખ થયુ છે. તે ત્રિપુરાના પદ્મશ્રી એવોર્ડ વિજેતા હતા.
-
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
દૂન લિટ ફેસ્ટ દેહરાદૂનમાં સાહિત્ય, સિનેમા, ઇતિહાસ, નેતૃત્વ અને ટેક્નોલોજીને એકસાથે લાવે છે -
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
અમદાવાદમાં ડ્રગ્સ સામે લાલ આંખ: ઘીકાંટા અને બોપલમાંથી 4 શખ્સો ઝડપાયા, ₹21 લાખનો મુદ્દામાલ જપ્ત -
ગુજરાત હાઈકોર્ટે AI ના દુરુપયોગ અને ડીપફેક નિયમન અંગે મેટા, ગૂગલ અને એક્સને નોટિસ ફટકારી -
અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે પશ્ચિમ એશિયા સંકટ પર ઇઝરાયલી સમકક્ષ સાથે વિદેશ મંત્રી જયશંકરની વાતચીત





Click it and Unblock the Notifications
