16મીએ દિલ્હી લવાશે ઉલ્ફા નેતા અનૂપ ચેતિયાને!

અધિકારીઓએ જણાવ્યું કે, ચેતિયાને નવી દિલ્હી લાવવામાં આવશે અને સરકારની સાથે શાંતિ વાર્તા કરી રહેલા ઉલ્ફાના સ્વયંભૂ પ્રમુખ અરવિંદ રાજખોવાને રાષ્ટ્રીય રાજધાનીમાં આવવા માટે કહેવામાં આવ્યું છે, જેતી તે ચેતિયા સાથે મુલાકાત કરી શકે. અસમ પોલીસના એક દળ પણ નવી દિલ્હી આવશે., જેથી તે ચેતિયાને અટકાયતમાં લઇ શકે. ચેતિયા પર હત્યા, અપહરણના મામલો દાખલ કર્યો છે.
ઉલ્ફા નેતાએ ઢાકાની અદાલતમાં એ અરજી આપી હતી. તેમાં એક આવેદનમાં તેમણે બાંગ્લાદેશમાં શરણની યાચિકા પરત લેવા તથા બીજી તરફ ભારત મોકલવાનો આગ્રહ કર્યો હતો. ચેતિયાની 1997માં બાંગ્લાદેશમાં ધરપકડ કરવામાં આવી હતી. સરહદ પર ઘુષણખોરી, નકલી પાસપોર્ટ અને ગેરકાયદે રીતે વિદેશી મુદ્રા રાખવાના મામલે તેને સાત વર્ષની સજા આપવામાં આવી હતી.
More From
-
Iran War Updates: સ્ટ્રેટ ઓફ હોર્મુઝથી ભારત માટે ગુડ ન્યૂઝ, એકસાથે કેટલા ટેન્કર થશે રવાના? જાણો લેટેસ્ટ અપડેટ -
શાહરૂખ-સલમાનને પછાડી બોક્સ ઓફિસ પર 'ધુરંધર' બન્યો રણવીર સિંહ, ટોપ 5માં સામેલ છે આ ફિલ્મો -
LPG Crisis: શું તમને પણ નથી મળી રહ્યો સિલિન્ડર? સરકારે એલપીજી સંકટને લઈને આપ્યું મોટું અપડેટ -
ઇરાન યુદ્ધના ભણકારા ભારતમાં, પ્રીમિયમ પેટ્રોલના ભાવમાં 2.09 રૂપિયાનો વધારો -
છેલ્લા 24 કલાકમાં 121 તાલુકામાં કમોસમી વરસાદ, જાણો સૌથી વધુ ક્યાં? -
ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના આસિસ્ટન્ટ કમિશનર 1 લાખની લાંચ લેતા ઝડપાયા -
Gujarat Weather: રાજ્યમાં કરા સાથે કમોસમી વરસાદની આગાહી, 80થી વધુ તાલુકામાં નોંધાયો વરસાદ -
ગુજરાતમાં હજુ માવઠાની રાહત નહીં, 22 માર્ચ પછી વધુ એક સિસ્ટમનો ખતરો -
Gold Rate Today: સોનું ફરી થયું સસ્તું, જાણો લેટેસ્ટ કિંમત -
Gold Rate Today: યુદ્ધ વચ્ચે સોનામાં મોટો ઘટાડો, 7000 રુપિયા સસ્તું, કેમ ઘટી રહ્યા છે ભાવ? જાણો લેટેસ્ટ કિંમત -
Gujarat Weather: રાજ્યમાં આજે છૂટાછવાયા વરસાદની આગાહી, જાણો તમારા જિલ્લાની સ્થિતિ -
ઝોમેટોમાં ખાવાનું મંગાવનારાને ઝટકો, પ્લેટફોર્મમાં આટલો વધારો












Click it and Unblock the Notifications
