Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

16મીએ દિલ્હી લવાશે ઉલ્ફા નેતા અનૂપ ચેતિયાને!

chetia
નવી દિલ્હી, 7 જુલાઇઃ બાંગ્લાદેશની જેલમાં બંધ ઉલ્ફાના સ્વયંભૂ મહાસચિવ અનૂપ ચેતિયાની આગામી 16 જુલાઇએ નવી દિલ્હી લાવવામાં આવી શકે છે. બાંગ્લાદેશે આ વાતના સંકેત આપ્યા છે કે ચેતિયાના બન્ને દેશો વચ્ચે થનારી ગૃહ સચિવ સ્તરની વાર્તાના એક કે બે દિવસ પહેલા ભારત મોકલી શકાય છે. ગૃહ સચિવ સ્તરની વાર્તા અહીં 18-19 જુલાઇએ થશે.

અધિકારીઓએ જણાવ્યું કે, ચેતિયાને નવી દિલ્હી લાવવામાં આવશે અને સરકારની સાથે શાંતિ વાર્તા કરી રહેલા ઉલ્ફાના સ્વયંભૂ પ્રમુખ અરવિંદ રાજખોવાને રાષ્ટ્રીય રાજધાનીમાં આવવા માટે કહેવામાં આવ્યું છે, જેતી તે ચેતિયા સાથે મુલાકાત કરી શકે. અસમ પોલીસના એક દળ પણ નવી દિલ્હી આવશે., જેથી તે ચેતિયાને અટકાયતમાં લઇ શકે. ચેતિયા પર હત્યા, અપહરણના મામલો દાખલ કર્યો છે.

ઉલ્ફા નેતાએ ઢાકાની અદાલતમાં એ અરજી આપી હતી. તેમાં એક આવેદનમાં તેમણે બાંગ્લાદેશમાં શરણની યાચિકા પરત લેવા તથા બીજી તરફ ભારત મોકલવાનો આગ્રહ કર્યો હતો. ચેતિયાની 1997માં બાંગ્લાદેશમાં ધરપકડ કરવામાં આવી હતી. સરહદ પર ઘુષણખોરી, નકલી પાસપોર્ટ અને ગેરકાયદે રીતે વિદેશી મુદ્રા રાખવાના મામલે તેને સાત વર્ષની સજા આપવામાં આવી હતી.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X