સમયયસર કામ નહીં પૂરું કર્યું તો થશે 50 હજાર સુધીનો દંડ

જાણકારી અનુસાર કેબિનેટે આખરે નિર્ધારિધ સમયમાં કાર્ય પૂર્ણ કરવાના ખરડા પર મંજૂરીની મહોર મારી દીધી છે. આ બિલને મંજૂરી આપી દીધા બાદ હવે સરકારી સંસ્થાઓમાં અને અન્ય સરકારી સંલગ્ન સંસ્થાઓમાં નિર્ધારીત સમય મર્યાદામાં કાર્ય પૂરું નહીં થાય તો દંડ ફટકારવામાં આવશે. ગૃહ, કર્મચારી વર્ગ અને કાનૂન મંત્રાલય નક્કી કરશે કે દંડનો પ્રકાર કેવો રહેશે અને કેટલો રહેશે.
ઉલ્લેખનીય છે કે ટીમ અણ્ણા ગયા વર્ષે પોતાના આંદોલન દરમિયાન એ વાત પર ભાર મૂક્યો હતો કે પ્રસ્તાવિત લોકપાલ અંતર્ગત સિટીજન ચાર્ટર (નાગરિક જાહેરાત પત્ર) ને પણ સામેલ કરવામાં આવે કારણ કે જનતા સમયસર પોતાનું કામ કરાવી શકે. લોકપાલ વિધેયકમાં સિટીજન ચાર્ટરનું હોવું ખુબ જ જરૂરી છે. આની સાથે લોકોને પોતાનું કામ સમયસર કરાવવામાં મદદ મળશે.
ઉપરાંત રાષ્ટ્રીય સલાહકાર પરિષદના સભ્ય અરૂણા રોયે પણ પ્રસ્તાવિત નાગરિક સમસ્યા નિવારણ વિધેયકનું સ્વાગત કરતા જણાવ્યું હતું કે સરકારી કામકાજના સંબંધમાં જનતાના પ્રશ્નોના નિવારણ માટે સ્વતંત્ર વિધેયક જરૂરી છે.
-
31 માર્ચે મેટ્રો અમદાવાદ મેટ્રોના સમયમાં ફેરફાર, અત્યારે જ જાણી લો નવુ ટાઈમ ટેબલ -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
ગુજરાત પર એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય, આગામી 5 દિવસ માવઠા માટે તૈયાર રહો -
ગુજરાતમાં ગરમીના પ્રકોપ વચ્ચે માવઠાની આફત: 4 એપ્રિલ સુધી આ જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી -
સુરત મેટ્રોમાં મોટી સફળતા: 8.5 કિમી એલિવેટેડ કોરિડોર પર ટ્રાયલ રન શરૂ -
VerSe ઇનોવેશને પી.આર. રમેશની સ્વતંત્ર ડિરેક્ટર અને ઓડિટ સમિતિના અધ્યક્ષ તરીકે નિમણૂક કરી -
અમદાવાદ એરપોર્ટ પર મહિલા મુસાફર પાસેથી 83 લાખનું સોનું ઝડપાયું -
5 રાજ્યોની ચૂંટણી ભાજપ માટે સત્તાનો જંગ કે ભવિષ્યનો રોડમેપ? -
ઈરાન વોરમાં અમેરિકા એકલું પડ્યું, સાથી દેશોએ સૈન્ય મદદ કરવાનો સ્પષ્ટ ઇનકાર કર્યો -
MI vs KKR: મુંબઈએ કોલકાતાને 6 વિકેટે હરાવ્યું, રોહિત શર્માની તોફાની બેટિંગ






Click it and Unblock the Notifications
