ઉત્તર પ્રદેશઃ પીલીભીતમાં બસ-બોલેરો વચ્ચે ભીષણ અકસ્માત, 7ના મોત, 32 ઘાયલ

ઉત્તર પ્રદેશના પીલીભીતમાં એક મોટી દૂર્ઘટના બની ગઈ છે.

પીલીભીતઃ ઉત્તર પ્રદેશના પીલીભીતમાં એક મોટી દૂર્ઘટના બની ગઈ છે. પીલીભીતના પુરાનપુર વિસ્તારમાં બસ અને બોલેરોની ભીષણ ટક્કર થઈ છે. જેમાં 7 લોકોના મોત થઈ ગયા છે અને 32 લોકો ઘાયલ થઈ ગયા છે. આ માહિતી 17 ઓક્ટોબરની સવારે પીલીભીતના એસપીએ આપી છે. આ બાબતે વધુ માહિતી મેળવાઈ રહી છે.

pilibhit accident

ઘાયલોને હોસ્પિટલમાં લઈ જવામાં આવી રહ્યા છે. દૂર્ઘટના શનિવાર(17 ઓક્ટોબર) સવારે નેશનલ હાઈવે NH-730 પર બની છે. મૃતકોની સંખ્યામાં વધારો થઈ શકે છે. હાલમાં અકસ્માતના કારણ વિશે જાણવા મળી શક્યુ નથી.

ટીવી રિપોર્ટ મુજબ સ્થાનિક લોકોએ જણાવ્યુ કે બોલેરો(પિકઅપ વેન)ના ડ્રાઇવરને ઉંઘ આવી ગઈ, આ દરમિયાન તેણે ચાલતી બસને ટક્કર મારી. ત્યારબાદ બસ પલટી ગઈ. મરનાર 7 લોકોમાંથી 6 બસના મુસાફર હતા અને એક વ્યક્તિ પિકઅપ વેનમાં બેઠો હતો.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X