UPSC Prelims 2020: સુપ્રીમ કોર્ટે પરીક્ષા સ્થગિત કરતી અરજી ફગાવી
સુપ્રીમ કોર્ટે યુપીએસસી સિવિલ સેવા પ્રારંભિક પરીક્ષા સ્થગિત કરવાની માંગવાળી અરજી આજે ફગાવી દીધી છે.
નવી દિલ્લીઃ સુપ્રીમ કોર્ટે યુપીએસસી સિવિલ સેવા પ્રારંભિક પરીક્ષા સ્થગિત કરવાની માંગવાળી અરજી આજે ફગાવી દીધી છે. યુપીએસસી તરફથી આ પરીક્ષા 4 ઓક્ટોબર, 2020એ નિર્ધારિત છે. સર્વોચ્ચ અદાલતે કેન્દ્રને કહ્યુ છે કે જે ઉમેદવારોનો આ છેલ્લો પ્રયત્ન છે તેમની સાથે છૂટછાટ પર વિચાર કરો. આ પહેલા સોમવારે યુપીએસસીએ અદાલતને કહ્યુ હતુ કે પરીક્ષા સ્થગિત કરવી અસંભવ છે કારણકે બધી લૉજિસ્ટિકની વ્યવસ્થા પહેલા કરવામાં આવી ચૂકી છે.

સુપ્રીમ કોર્ટે સંઘ લોક સેવા આયોગ તરફથી 4 ઓક્ટોબરે આયોજિત થવા જઈ રહેલ પ્રારંભિક પરીક્ષા સ્થગિત કરતી અરજી ફગાવી દીધી છે. પરંતુ સર્વોચ્ચ અદાલતે આ સાથે જ કેન્દ્ર સરકારને નિર્દેશ આપ્યા છે કે જે ઉમેદવારોનો આ અંતિમ પ્રયાસ છે તેમની છૂટ આપો. ઉલ્લેખનીય છે કે દેશભરમાં કોવિડ-19 મહામારીા વધતા કેસોને લઈને આ પરીક્ષાને સ્થગિત કરવા અંગે સર્વોચ્ચ અદાલતમાં અરજી દાખલ કરવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે સોમવારે યુપીએસસીએ અદાલતને કહ્યુ હતુ કે પરીક્ષા સ્થગિત કરવી અસંભવ છે કારણકે બધા લૉજિસ્ટીકની વ્યવસ્થા પહેલેથી જ કરવામાં આવી ચૂકી છે. ત્યારે જસ્ટીસ એએમ ખાનવિલ્કરની અધ્યક્ષતાવાળી 3 જજોની ખંડપીઠે યુપીએસસીને કહ્યુ હતુ કે તે આ તથ્યને સોગંદનામામાં રાખે અને વ્યવસ્થાઓ સાથે રાખે.
-
Gujarat Weather: હવે કમોસમી વરસાદની શક્યતા નહિવત, આગામી દિવસોમાં વધશે ગરમી, જાણો હવામાન વિભાગની આગાહી -
Middle East Crisis: PM મોદી એક્શન મોડમાં, ક્રૂડ ઓઈલ, ગેસ અને ફર્ટિલાઈઝરની સપ્લાય પર મોટો નિર્ણય! -
ગુજરાતના હાઈવે પર હવે નહીં લાગે લાઈનો, વધુ 24 ટોલ પ્લાઝા બનશે બેરિયર-લેસ -
Flight Fare: સરકારે ફ્લાઈટના ભાડા પરથી હટાવ્યું નિયંત્રણ, એરલાઈન્સને મળી ખુલ્લી છૂટ, શું વધશે ટિકિટના ભાવ? -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
IPL 2026: કઈ ટીમનું નેતૃત્વ કોણ કરશે? ઈશાન કિશનથી લઈને ઋતુરાજ સુધીના તમામ કેપ્ટનોની યાદી, જાણો -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
Weather News: યુપી-એમપી-બિહાર સહિત 8 રાજ્યોમાં ભારે વરસાદનો કહેર, જાણો હવામાન વિભાગની આગાહી -
Flight tickets: પેટ્રોલ-LPG પછી હવે મોંઘી થશે હવાઈ મુસાફરી? ઉડ્ડયન મંત્રીએ આપ્યો આ જવાબ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું?










Click it and Unblock the Notifications
