ઉત્તરાખંડ : 900 ફસાયેલા લોકોને બચાવવાનો પ્રયત્ન ચાલુ

દહેરાદૂનમાં ખરાબ હવામાન છતાં સોમવારે સવારે જ ચમોલીથી 300 શ્રદ્ધાળુઓ અને બદ્રીનાથથી 600 શ્રદ્ધાળુઓમે નિકાળીને જોશીમઠ પહોંચાડવાની કામગરીરી ચાલુ રાખવામાં આવી છે. જોશીમઠથી શ્રદ્ધાળુઓને સડક માર્ગથી આગળ લઇ જવામાં આવી રહ્યા છે. એક નવા અહેવાલ મુજબ ઉત્તરાખંડ હોનારતમાં હજી પણ અંદાજે 3000 લોકો ગુમ થયા હોવાની શક્યાતા છે.
આ બાબતે સંબંધિત રાજ્યોના પ્રમુખ સચિવો પાસેથી તેમના રાજ્યના ગુમ લોકોની યાદી તપાસવા કહેવામાં આવ્યું છે. જો ગુમ થયેલા લોકોની ભાળ એક મહિનામાં મેળની શકાશે નહીં તો તેમને મૃત જાહેર કરવામાં આવશે. અધિકારીઓના જણાવ્યા અનુસાર આજે કુદરતી પ્રકોપના 16મા દિવસે કેદારનાથમાં માત્ર 36 મૃતદોહેના અંતિમસંસ્કાર કરવામાં આવ્યા છે. છેલ્લા બે દિવસ દરમિયાન અંતિમ સંસ્કાર કરી શકાયા ન હતા.
રાજ્ય સરકારે ચિકિત્સા નિષ્ણાતો, પ્રશિક્ષિતો, પોલીસકર્મીઓ અને નગર નિગમના સહાયકોની 200 સભ્યોની ટુકડીને ઘાટીમાં મોકલી છે. જેથી કાટમાળમાં ફસાયેલા મૃતદેહોને કાઢીને તેમના અંતિમ સંસ્કાર કરી શકાય.
-
પાદરાનો ગંભીરા બ્રિજ 8 મહિના બાદ વાહન વ્યવહાર માટે ખુલ્લો મુકાશે -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં આંધી-તોફાનની આશંકા, IMDનું એલર્ટ જાહેર -
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું રણશિંગુ ફૂંકાયું: ૨૬ એપ્રિલે મતદાન, ૨૮મીએ પરિણામ -
Iran US War: 'અમેરિકા ઈરાન છોડી દેશે', યુદ્ધ સમાપ્ત કરવા પર Donald Trumpની મોટી જાહેરાત -
ગુુજરાત પર હજુ માવઠાનો ખતરો યથાવત, જાણો નવી આગાહી -
31 માર્ચે મેટ્રો અમદાવાદ મેટ્રોના સમયમાં ફેરફાર, અત્યારે જ જાણી લો નવુ ટાઈમ ટેબલ -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
સુરત મેટ્રોમાં મોટી સફળતા: 8.5 કિમી એલિવેટેડ કોરિડોર પર ટ્રાયલ રન શરૂ -
LPG Price Today: યુદ્ધ વચ્ચે જનતા પર પડ્યો મોંઘવારીનો માર, સિલિન્ડરના ભાવમાં વધારો, જાણો શું છે લેટેસ્ટ રેટ? -
ગુજરાત પર એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય, આગામી 5 દિવસ માવઠા માટે તૈયાર રહો









Click it and Unblock the Notifications
