પૂર્વ સેનાધ્યક્ષ જનરલ જનરલ વી કે સિંહ ભાજપમાં જોડાયા
નવી દિલ્હી, 1 માર્ચ: તમામ અટકળો બાદ આજે પૂર્વ સેનાધ્યક્ષ જનરલ વી કે સિંહ ભાજપમાં જોડાઇ ગયા છે. ભાજપ કાર્યાલયે આજે તેની ઔપચારિક જાહેરાત કરી દિધી છે. રાષ્ટ્રીય અધ્યક્ષ રાજનાથ સિંહે ઔપચારિક રીતે તેમને પાર્ટીનું સભ્ય પદ આપી દિધું છે. તમને જણાવી દઇએ કે વી કે સિંહ ભ્રષ્ટાચાર વિરૂદ્ધ થયેલા આંદોલનમાં ટીમ અણ્ણા હજારેના સભ્ય રહી ચૂક્યાં છે. વી કે સિંહે પહેલાં આ વાતનો ઇન્કાર કર્યો હતો. તેમણે કહ્યું હતું કે તે ભાજપમાં જોડાશે નહી. આ મુદ્દે અણ્ણા હજારે સાથે રકજક થઇ હોવાના સમાચાર આવ્યા હતા.
જનરલ વી કે સિંહ રેવાડીમાં એક રેલી દરમિયાન ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદી સાથે ઉપસ્થિત રહ્યાં હતા. તે પૂર્વ સૈનિકોની રેલી હતી. જનરલનું ભાજપમાં જોડાવવું પાર્ટી માટે મોટી ઉપલબ્ધિ માનવામાં આવે છે.

વી કે સિંહે કહ્યું કે આજે દેશને શક્તિશાળી બનાવવા માટે પૂર્વ સૈનિકોની મદદ જરૂર છે. અમે પૂર્વ સૈનિકોને આમંત્રિત કર્યા છે, જેથી તે રાષ્ટ્રનિર્માણમાં યોગદાન આપી શકે. તેમણે દેશની સેવાની કરી હવે રાષ્ટ્રનિર્માણનો વારો છે. તેમણે કહ્યું હતું કે અમે ઇચ્છીએ કે દેશમાં ભાજપની સરકાર બને.
-
T20 World Cup : વર્લ્ડ કપ જીત્યા બાદ ઈશાન કિશને ગર્લફ્રેન્ડ સાથે ઉજવણી કરી, જુઓ ફોટો -
T20 world cup : સુર્યકુમાર યાદવ નિવૃતિ લેશે? જાણો ખુદ શું કહ્યું? -
IND vs NZ: કોહલી સાથે ખાસ ક્લબમાં સંજુ સેમસન સામેલ, ટીમ ઈન્ડિયાએ બનાવ્યો ઐતિહાસિક વર્લ્ડ રેકોર્ડ -
ઈરાન-અમેરિકા યુદ્ધમાં ભારત કયા પક્ષમાં? સંસદમાં શું કહ્યું સરકારે? -
પરસેવો પાડવા તૈયાર થઈ જાવ, હવામાન વિભાગની હિટવેવની આગાહી -
કચ્છના રણ વચ્ચેથી નીકળશે નવો હાઈવે, કેન્દ્ર સરકારની જાહેરાત -
ગુજરાતના 17 જિલ્લાઓમાં ગરમી પરસેવો પડાવશે, હવામાન વિભાગની મોટી આગાહી -
LPG અછતને લઈને ભારત સરકાર એક્શનમાં, જાણો શું કહ્યું? -
કિસાન સન્માન નિધિનો 22મોં હપ્તો ક્યારે આવશે? આવી ગઈ તારીખ -
ગુજરાતની 71 નગરપાલિકાઓમાં સરકારે વહીવટદારની નિમણૂક કરી -
ગરમીને લઈને હવામાન વિભાગની નવી આગાહી, આ જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ -
અમદાવાદમાં આકાર લેશે ભવ્ય 'સ્પોર્ટ્સ એન્ક્લેવ', ઓલિમ્પિક સ્તરની સુવિધાઓ માટે સરકારે ખોલી તિજોરી




Click it and Unblock the Notifications
