Corona Vaccination: આરોગ્ય મંત્રીએ વેક્સીનને ગણાવી સંજીવની, કોરોના સામે જંગ ફાઈનલ સ્ટેજમાં
કોરોના મહામારી સામે લડાઈમાં આરોગ્યકર્મઈઓની મહેનત અને બલિદાનની પ્રશંસા કરી. સાથે જ કોરોના વેક્સીનને 'સંજીવની' ગણાવી.
Health Minister on Corona Vaccination: કોરોના મહામારી સામે લડાઈમાં આજનો દિવસ ઐતિહાસિક છે જ્યાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Modi)એ રાષ્ટ્રીય અભિયાનની શરૂઆત કરી દીધી. ત્યારબાદ દિલ્લી એઈમ્સમાં સેનિટાઈઝેનનુ કામ કરનાર મનીષ કુમારને પહેલી રસી લગાવવામાં આવી. આ દરમિયાન કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડૉ. હર્ષવર્ધન પણ ત્યાં હાજર હતા. તેમણે કોરોના મહામારી સામે લડાઈમાં આરોગ્યકર્મઈઓની મહેનત અને બલિદાનની પ્રશંસા કરી. સાથે જ કોરોના વેક્સીનને 'સંજીવની' ગણાવી.

દિલ્લી એઈમ્સમાં હાજર ડૉ.હર્ષવર્ધને (Harsh Vardhan) COVAXINનો એક ડોઝ મીડિયાકર્મીઓને આપી જેને ભારતીય કંપની ભારત બાયોટેકે નિર્મિત કરી છે. મીડિયા સાથે વાત કરીને ડૉ.હર્ષવર્ધને કહ્યુ કે આજે હું બહુ ખુશ અને સંતુષ્ટ છુ. છેલ્લા એક વર્ષથી આપણે કોવિડ-19 સામે પીએમ મોદીના માર્ગદર્શનમાં લડી રહ્યા છે. આ વેક્સીન સંજીવની બૂટીની જેમ કામ કરશે. તેમણે કહ્યુ કે જે રીતે ભારતે પોલિયો અને ચેચક સામે જંગ જીતી છે એ રીતે કોરોના મહામારી સામે લડાઈમાં પણ અમે આ જંગ જીતીશુ. હવે આ લડાઈ ફાઈનલ સ્ટેજમાં છે.
દિલ્લી એઈમ્સમાં શનિવારે સવારથી જ કોરોનાનુ રસીકરણ શરૂ થઈ ગયુ. આ દરમિયાન જ્યારે ત્યાંના સફાઈકર્મી મનીષે રસી લગાવવામાં આવી, તો આરોગ્ય મંત્રી ડૉ.હર્ષવર્ધન(Dr Randeep Guleria)પણ હાજર હતા. મનીષ બાદ એઈમ્સ ડાયરેક્ટર ડૉ.રણદીપ ગુલેરિયાને પણ વેક્સીન લગાવવામાં આવી. એઈમ્સ ઉપરાંત દેશના અલગ અલગ ભાગોમાં પણ આરોગ્યકર્મીઓ અને ફ્રંટલાઈન વર્કર્સને કોરોા વાયરસની વેક્સીન આપવામાં આવી રહી છે.
-
ઈરાન સંઘર્ષ ચર્ચાઓ વચ્ચે ટ્રમ્પે નાટોના સમર્થનથી નારાજગી વ્યક્ત કરી -
કેરળના તમામ ૧૪૦ વિધાનસભા મતવિસ્તારોમાં સુરક્ષાના કડક પગલાં સાથે મતદાન શરૂ થયું -
પત્નીને પતાવી દેવાનુ કાવત્રું રચ્યું હતું હવાઈના ડૉક્ટર ગેરહાર્ટ કોનિગને, દોષી ઠેરવવામાં આવ્યો -
ભૂતને પીપળો મળી જાય, ઓનલાઈન સ્ટોક ટ્રેડિંગ કૌભાંડમાં પુણેના ડૉક્ટર સાથે 12 કરોડની ઠગાઈ -
VerSe Innovation એ પ્રસન્ના પ્રસાદની CPTO તરીકે નિમણૂક કરી; AI ક્ષેત્રે નવા સંશોધનો પર આપશે ભાર -
ઇન્દોરના કોંગ્રેસ કાઉન્સિલર ફૌઝિયા શેખ આલીમે વંદે માતરમ ગાવાનો ઇનકાર કરતાં રાજકીય વિવાદ સર્જાયો -
ઈરાન યુદ્ધવિરામથી કામચલાઉ રાહત મળી, પરંતુ ઘણા રાષ્ટ્રો માટે ઈંધણ સંકટ હજુ પણ યથાવત -
ઈરાન-અમેરિકા યુ્દ્ધને પગલે ખાદ્યપદાર્થો મોંઘા થશેઃ વિશ્વ બેંકે આપી ચેતવણી -
આસામની ૧૨૬ વિધાનસભા બેઠકો માટે મતદાન શરૂ -
હૂમાયુ કબીર વિડિયો વિવાદ બાદ AIMIM એ AJUP સાથેનું ગઠબંધન તોડ્યું -
કર્ણાટક પેટાચૂંટણી: રાજકીય પ્રતિષ્ઠા વચ્ચે બાગલકોટ અને દાવણગેરે દક્ષિણમાં મતદાન ચાલુ -
પુડુચેરી વિધાનસભા ચૂંટણીમાં 9.50 લાખ મતદારો સાથે કડક સુરક્ષા વચ્ચે મતદાન શરૂ થયું












Click it and Unblock the Notifications
