Vallabhnagar By Polls: સો જૂઠા મર્યા હશે ત્યારે અશોક ગેહલોત જન્મ્યા- કેન્દ્રીય મંત્રી
Vallabhnagar By Polls: સો જૂઠા મર્યા હશે ત્યારે અશોક ગેહલોત જન્મ્યા- કેન્દ્રીય મંત્રી
રાજસ્થાનમાં વલ્લભનગર અને ધરિયાવદ વિધાનસભા સીટ પર પેટાચૂંટણી થઈ રહી છે. બંને જગ્યાએ 30 ઓક્ટોબરે મતદાન થનાર છે. ભાજપ અને કોંગ્રેસ સહિત અન્ય પાર્ટીઓએ રાજસ્થાન પેટાચૂંટણી 2021માં એડચોટીનું જોર લગાવી દીધું છે. કોંગ્રેસ ઉમેદવારોના સમર્થનમાં ખુદ રાજસ્થાનના સીએમ અશોક ગેહલોત અને સચિન પાયલટ પણ ચૂંટણી સભાઓ કરી ચૂક્યા છે.

વલ્લભનગર વિધાનસભા પેટાચૂંટમીમાં ભાજપના ઉમેદવાર હિમ્મદ સિંહના સમર્થનમાં ચૂંટણી સભાને સંબોધિત કરતાં કેન્દ્રીય ન્યાય અને વિધિ રાજ્યમંત્રી એસપી સિંહ બઘેલે સીએમ અશોક ગેહલોત માટે અમર્યાદિત શબ્દોનો ઉપયોગ કર્યો છે.
કેન્દ્રીય મંત્રી એસપી સિંહ બાઘેલે કહ્યું કે રાજસ્થાનમાં અશોક ગેહલોત માત્ર ઘોષણા મુખ્યમંત્રી છે. સો જૂઠું બોલનારા જે દિવસે મર્યા હશે તે દિવસે અશોક ગેહલોતનો જન્મ થયો હશે.
રાજસ્થાનમાં 60 લાખ ખેડૂતો લોન માફીની ઉમ્મીદ લગાવી બેઠા છે. યુવાનો નોકરીઓ માંગી રહ્યા છે અને તેમને લાકડીઓ મળી રહી છે. ગેહલોત સરકારના લોકો પેપર આઉટ કરાવી બેરોજગારોના અરમાનોનું ગળું દબાવી રહ્યા છે.
-
ગુજરાતમાં ફરી આફતનુ માવઠું, 28 થી 30 માર્ચ દરમિયાન કમોસમી વરસાદની આગાહી -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માંટે AAP એ 460 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના












Click it and Unblock the Notifications
