રાષ્ટ્રપતિના હસ્તે વિરાટ કોહલીને પદ્મશ્રી એવોર્ડ
રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ ભારતીય ક્રિકેટ ટીમના કપ્તાન વિરાટ કોહલીને પદ્મશ્રી એવોર્ડ તથા ભાજપ સાંસદ મુરલી મનોહર જોશીને પદ્મ વિભૂષણથી સન્માનિત કર્યા.
રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી એ ભારતીય ક્રિકેટ ટીમના કપ્તાન વિરાટ કોહલી ને પદ્મશ્રી એવોર્ડ તથા ભાજપ સાંસદ મુરલી મનોહર જોશીને પદ્મ વિભૂષણથી સન્માનિત કર્યા. દિલ્હીમાં રાષ્ટ્રપતિ ભવન ખાતે આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.

એનસીપીના વરિષ્ઠ નેતા શરદ પવારને પણ પદ્મ વિભૂષણ સન્માનિત કરવામાં આવ્યા છે. આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદી તથા ભાજપના વરિષ્ઠ નેતા લાલ કૃષ્ણ અડવાણી પણ હાજર રહ્યાં હતા.


More From
-
Gujarat Weather: હવે કમોસમી વરસાદની શક્યતા નહિવત, આગામી દિવસોમાં વધશે ગરમી, જાણો હવામાન વિભાગની આગાહી -
Middle East Crisis: PM મોદી એક્શન મોડમાં, ક્રૂડ ઓઈલ, ગેસ અને ફર્ટિલાઈઝરની સપ્લાય પર મોટો નિર્ણય! -
ગુજરાતના હાઈવે પર હવે નહીં લાગે લાઈનો, વધુ 24 ટોલ પ્લાઝા બનશે બેરિયર-લેસ -
Flight Fare: સરકારે ફ્લાઈટના ભાડા પરથી હટાવ્યું નિયંત્રણ, એરલાઈન્સને મળી ખુલ્લી છૂટ, શું વધશે ટિકિટના ભાવ? -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
IPL 2026: કઈ ટીમનું નેતૃત્વ કોણ કરશે? ઈશાન કિશનથી લઈને ઋતુરાજ સુધીના તમામ કેપ્ટનોની યાદી, જાણો -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
Weather News: યુપી-એમપી-બિહાર સહિત 8 રાજ્યોમાં ભારે વરસાદનો કહેર, જાણો હવામાન વિભાગની આગાહી -
Flight tickets: પેટ્રોલ-LPG પછી હવે મોંઘી થશે હવાઈ મુસાફરી? ઉડ્ડયન મંત્રીએ આપ્યો આ જવાબ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું?










Click it and Unblock the Notifications
