રાજકારણમાં ખરાબ સમય પણ આવે છેઃ રાહુલ ગાંધી
નવી દિલ્હી, 22 ડિસેમ્બરઃ કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ પોતાની હારનો સ્વિકાર કરતા માન્યુ છે કે તેમની પાર્ટી વિધાનસભા ચૂંટણીમાં છક્કો મારી શકી નથી. રાહુલે ફિક્કીના કાર્યક્રમમાં કહ્યું કે દેશના લોકો ભ્રષ્ટાચારથી સૌથી વધુ પ્રભાવિત છે. ભ્રષ્ટાચારને લોકોની સૌથી મોટી સમસ્યા બતાવતા રાહુલ ગાંધીએ કહ્યું કે, તેની સામે લડવામાં યુપીએ સરકારે બીજા કરતા સારા કામ કર્યા છે.

લોકપાલ બિલ અંગે વાત કરતા તેમણે કહ્યું કે, લોકપાલ બિલ ભ્રષ્ટાચાર સામે લડવા માટે પૂરતું નથી. આ માટે વધુ કાયદા બનાવવા પડશે. કાર્યક્રમને સંબોધિત કરતા રાહુલે કહ્યું કે, રાજનીતિમાં હંમેશા એક સરખો સમય નથી હતો, ક્યારેય સારો તો ક્યારેક ખરાબ સમય આવે છે. તેમણે કહ્યું કે, ચૂંટણીમાં હારથી તેઓ શીખ્યા છે. રાહુલે યુવાશક્તિને ઓળખતા કહ્યું કે દેશ પાસે યુવા પાવર છે. આ પાવરનો યોગ્ય રીતે ઉપયોગ કરવો પડશે.
More From
-
ગુજરાતમાં ફરી આફતનુ માવઠું, 28 થી 30 માર્ચ દરમિયાન કમોસમી વરસાદની આગાહી -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માંટે AAP એ 460 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના









Click it and Unblock the Notifications
