શું કરીએ એ સાંસદ-વિધાયકોનું જે પોતે બળાત્કારી છે?
નવી દિલ્હી, 29 ડિસેમ્બર: દિલ્હી ગેંગરેપની પીડિતાના નિધન બાદ સૌથી મોટો સવાલ એ છે કે હવે સરકાર શું કરશે? શું દોષિયોને ફાંસી આપવામાં આવશે? કે પછી તિહાડ જેલમાં બેસાડીને તેમને ચિકન બિરીયાની ખવડાવવામાં આવશે? જોકે પ્રધાનમંત્રીના નિવેદન પરથી તો એવું લાગી રહ્યું છે કે સરકાર આ અંગે ટૂંક સમયમાં પગલા ભરશે. એક્શન તો થશે, એ સૌને ખબર છે, પરંતુ શું સરકાર અસલી ન્યાય કરી શકશે. એ સરકાર જેના નેતાઓ પણ બળાત્કારી છે.

અત્રે અમે ઉત્તર પ્રદેશના કેટલાક વિધાયકોના નામ આપી રહ્યા છીએ, જેમની પર બળાત્કારના આરોપ લાગેલા છે. યુપીમાં સમાજવાદી પાર્ટીના શ્રી ભગવાન શર્મા, દેબઇ બૂલંદશહરથી અનૂપ સાંદા, સુલ્તાનપૂરથી મનોજ કુમાર પારસ, નગીના બિજનૌરથી વિધાયક છે. જ્યારે બસપાના અલીમ ખાન બૂલંદશહેરથી, ભાજપાના જેઠાભાઇ આહિર ગુજરાતથી, ટીડીપીના કંડીકુંટા વેંકટા, કદીરી અનંતપૂર, આંદ્રપ્રદેશથી વિધાયક બનીને જનતાની સેવા કરી રહ્યા છે.
શું કોઇ પાર્ટી સંકલ્પ લેશે?
આવા લોકોને સાંસદ-વિધાયક બનાવવાની શરૂઆત રાજકિય પાર્ટીથી થાય છે. હવે સવાલ એ છે કે શું આજે કોઇ પાર્ટી એ સંકલ્પ કરશે કે તે ભવિષ્યમાં કોઇ પણ બળાત્કારીને ટીકિટ નહી આપે. શું આજે કોઇ પાર્ટી એ સંકલ્પ કરશે કે ભવિષ્યમાં જો કોઇ સાંસદ-વિધાયક અથવા પાર્ટી નેતા બળાત્કારના કેસમાં સપડાશે તો તેમને તાત્કાલિક સસ્પેન્ડ કરી દેવામાં આવશે.
-
ઈરાને ટ્રમ્પની શાન ઠેકાણે લાવી દીધી, 24 કલાકમાં 2 હેલિકોપ્ટર અને 2 ફાઈટર જેટ ધૂળમાં મેળવી દીધા - Video -
મધ્ય પૂર્વના સંઘર્ષમાં મૃત્યુઆંક વધ્યો: ઈરાનમાં 3,531, લેબેનોનમાં 1,368 અને અમેરિકાના 13 સૈનિકોના મોત -
IPL 2026 પોઈન્ટ્સ ટેબલ: શરૂઆતમાં જ ફસાઈ ધોનીની ટીમ! PBKS પહોંચી ટોપ પર, પોઈન્ટ્સ ટેબલમાં કોણ ક્યાં? -
SME IPO ના જંગમાં ગુજરાતનો ડંકો: નાણાકીય વર્ષ 2026 માં મહારાષ્ટ્રને હરાવી પ્રથમ ક્રમ મેળવ્યો -
Gyan Sadhana Scholarship Exam: ગુજરાતમાં આજે 6.3 લાખ વિદ્યાર્થીઓ જ્ઞાન સાધના પરીક્ષા આપશે -
SRH vs LSG IPL 2026: હૈદરાબાદ પિચ રિપોર્ટ અને હવામાનની આગાહી | આજની મેચ -
ઈસ્ટર સન્ડે 2026: મહત્વ, શુભેચ્છાઓ અને ખાસ સંદેશા | Easter Sunday 2026 -
Mumbai Gold Siver Rate Today: બજાર ખુલતાં જ સોનું થયું ધડામ, ચાંદીનો ભાવ પણ ઘટ્યો -
Weather Update: વાવાઝોડા અને વરસાદ સાથે કરા પડશે; UP-MP સહિત 9 રાજ્યોમાં તોફાનની આશંકા, એલર્ટ જાહેર -
ટ્રમ્પની ઈરાનને ચેતવણી: ટ્રમ્પે ઈરાનને આપી 'તબાહી'ની છેલ્લી ચેતવણી! કેમ વધારી 24 કલાકની ડેડલાઇન?





Click it and Unblock the Notifications
