શું કરીએ એ સાંસદ-વિધાયકોનું જે પોતે બળાત્કારી છે?
નવી દિલ્હી, 29 ડિસેમ્બર: દિલ્હી ગેંગરેપની પીડિતાના નિધન બાદ સૌથી મોટો સવાલ એ છે કે હવે સરકાર શું કરશે? શું દોષિયોને ફાંસી આપવામાં આવશે? કે પછી તિહાડ જેલમાં બેસાડીને તેમને ચિકન બિરીયાની ખવડાવવામાં આવશે? જોકે પ્રધાનમંત્રીના નિવેદન પરથી તો એવું લાગી રહ્યું છે કે સરકાર આ અંગે ટૂંક સમયમાં પગલા ભરશે. એક્શન તો થશે, એ સૌને ખબર છે, પરંતુ શું સરકાર અસલી ન્યાય કરી શકશે. એ સરકાર જેના નેતાઓ પણ બળાત્કારી છે.

અત્રે અમે ઉત્તર પ્રદેશના કેટલાક વિધાયકોના નામ આપી રહ્યા છીએ, જેમની પર બળાત્કારના આરોપ લાગેલા છે. યુપીમાં સમાજવાદી પાર્ટીના શ્રી ભગવાન શર્મા, દેબઇ બૂલંદશહરથી અનૂપ સાંદા, સુલ્તાનપૂરથી મનોજ કુમાર પારસ, નગીના બિજનૌરથી વિધાયક છે. જ્યારે બસપાના અલીમ ખાન બૂલંદશહેરથી, ભાજપાના જેઠાભાઇ આહિર ગુજરાતથી, ટીડીપીના કંડીકુંટા વેંકટા, કદીરી અનંતપૂર, આંદ્રપ્રદેશથી વિધાયક બનીને જનતાની સેવા કરી રહ્યા છે.
શું કોઇ પાર્ટી સંકલ્પ લેશે?
આવા લોકોને સાંસદ-વિધાયક બનાવવાની શરૂઆત રાજકિય પાર્ટીથી થાય છે. હવે સવાલ એ છે કે શું આજે કોઇ પાર્ટી એ સંકલ્પ કરશે કે તે ભવિષ્યમાં કોઇ પણ બળાત્કારીને ટીકિટ નહી આપે. શું આજે કોઇ પાર્ટી એ સંકલ્પ કરશે કે ભવિષ્યમાં જો કોઇ સાંસદ-વિધાયક અથવા પાર્ટી નેતા બળાત્કારના કેસમાં સપડાશે તો તેમને તાત્કાલિક સસ્પેન્ડ કરી દેવામાં આવશે.
-
ગુજરાત સરકારે અમદાવાદ અને સુરત મેટ્રો માટે 34 ટ્રેનસેટ્સનો ઓર્ડર આપ્યો, જાણો શું છે ખાસિયત -
Gujarat Weather: અંબાલાલ પટેલની મોટી આગાહી, 18થી 25 માર્ચ સુધી ગુજરાતમાં કમોસમી વરસાદની શક્યતા -
ગુજરાતમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી, જાણો તમારા શહેરમાં કેવો રહેશે માહોલ -
Parliament Today: સંસદમાં વિપક્ષનો સરકાર પર LPG-CNG પ્રહાર, આજે ગૃહમાં કયા મુદ્દાઓ પર થશે ચર્ચા -
કચ્છના રણ વચ્ચેથી નીકળશે નવો હાઈવે, કેન્દ્ર સરકારની જાહેરાત -
ગુજરાતની 71 નગરપાલિકાઓમાં સરકારે વહીવટદારની નિમણૂક કરી -
ગુજરાતના 17 જિલ્લાઓમાં ગરમી પરસેવો પડાવશે, હવામાન વિભાગની મોટી આગાહી -
કિસાન સન્માન નિધિનો 22મોં હપ્તો ક્યારે આવશે? આવી ગઈ તારીખ -
ગરમીને લઈને હવામાન વિભાગની નવી આગાહી, આ જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ -
LPG અછતને લઈને ભારત સરકાર એક્શનમાં, જાણો શું કહ્યું? -
અમદાવાદમાં આકાર લેશે ભવ્ય 'સ્પોર્ટ્સ એન્ક્લેવ', ઓલિમ્પિક સ્તરની સુવિધાઓ માટે સરકારે ખોલી તિજોરી -
Gold Silver Rate Today: ઈરાન યુદ્ધની અસર! ચાંદી ₹13,000 મોંઘી, સોનામાં પણ ઉછાળો, જાણો શું છે લેટેસ્ટ ભાવ







Click it and Unblock the Notifications
