સુપ્રીમ કોર્ટે RBIને પૂછ્યું, લોકોને ઓછા વ્યાજ દરનો ફાયદો કેમ નથી મળતો?
SCએ RBIને પૂછ્યું, ઓછા વ્યાજદરનો ફાયદો કેમ નથી મળતો?
નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે રિઝર્વ બેંક ઑફ ઈન્ડિયાને પૂછ્યું કે વ્યાજ દરમાં ઘટાડાનો લાભ પ્લોટિંગ રેટ પર લોન લેનારને કેમ નથી આપવામાં આવી રહ્યો? સીજેઆઈ રંજન ગોગોઈની અધ્યક્ષતા વાળી બેંચે રિઝર્વ બેંક ઑફ ઈન્ડિયાને કહ્યું કે બેંકોને જે નિર્દેશ આપવામાં આવ્યા છે તેની જાણકારી 6 અઠવાડિયામાં અરજદારને આપી દેવામાં આવશે. આ પણ વાંચો- નાગરિકોને રોવડાવી રહ્યું છે પેટ્રોલ, આજે ફરી વધ્યા ભાવ

સુપ્રીમ કોર્ટે બેંકોને પ્લોટિંગ દર પર લોન લેતા ગ્રાહકોને વ્યાજ દરમાં ઘટાડાનો ફાયદો આપવામાં મોડું થતાં કરાયેલ ફરિયાદની સુનાવણી કરતાં સુપ્રીમ કોર્ટ રિઝર્વ બેંક પાસેથી જવાબ માંગ્યો છે. લોક ન્યાસ મનીલાઈફ ફાઉન્ડેશને પોતાની ફરિયાદમાં આરોપ લગાવ્યો છે કે રેપો રેટ અને રિવર્સ રેપો રેટને લઈને રિઝર્વ બેંકના ફેસલા બાદ પણ બેંક અને અન્ય નાણાકીય સંસ્થાઓ વ્યાજ દરમાં ઘટાડો કરવા સુસ્ત વલણ અપનાવે છે.
આ પણ વાંચો- વિકાસ કરી રહ્યું છે ભારત, વિકાસ દર 7.3 ટકા રહેવાનું અનુમાન: વર્લ્ડ બેંક
લોક ન્યાસ મનીલાઈફ ફાઉન્ડેશને કહ્યું કે ગ્રાહકોને વ્યાજ દરોમાં ઘટાડાનોફાયદો આપવામાં વિલંબ થઈ રહ્યો છે. સુપ્રીમ કોર્ટના નિર્દેશ બાદ જો ન્યાસ આરબીઆઈના જવાબોથી સંતુષ્ટ ન થાય તો ફરી કોર્ટનો દરવાજો ખખડાવી શકે છે. સુપ્રીમ કોર્ટમાં જનહિતની અરજી દાખલ કરી દેશમાં બેંકિંગ કંપનીઓ દ્વારા આરબીઆઈ માસ્ટર નિર્દેશક 2016ને લાગુ કરવાની પદ્ધતિઓને પડકારી હતી.
આ પણ વાંચો- 5 લાખ યુઝરનો ડેટા લીક, ગૂગલ પ્લસ બંધ કરશે ગૂગલ
-
India vs England: ઈંગ્લેન્ડે જીત્યો ટોસ, ભારત પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
LPG Price: મોંઘવારીનો ઝટકો, ઘરેલું ગેસ 60 અને કોમર્શિયલ ગેસ 115 રૂપિયા મોંઘો, જાણો તમારા શહેરના લેટેસ્ટ રેટ -
IND vs NZ Final: ક્યારે, ક્યાં અને કેટલા વાગ્યે શરૂ થશે ફાઈનલ મેચ, નોંધી લો તારીખ અને સમય -
ગુજરાતના 50% થી વધુ સ્ટાર્ટઅપ બહેનો દ્વારા સંચાલિત: CM ભૂપેન્દ્ર પટેલ -
સુરતમાં 1400 કિલો નકલી પનીરનો જથ્થો ઝડપાયો -
IND vs ENG: આજે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે સેમિફાઇનલ મેચ, જાણો ક્યાં જોઈ શકાશે LIVE -
Gujarat Weather: રાજ્યના આ જિલ્લાઓમાં હીટવેવનું યલો એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં ગરમીનું જોર વધવાની હવામાન વિભાગે કરી મોટી આગાહી -
Earthquake: દાહોદ અને ભચાઉમાં ભૂકંપનો આંચકો અનુભવાયો, જાણો કેટલી હતી તીવ્રતા -
Gold Rate Today: સોનાના ભાવમાં મોટો ઘટાડો, જાણો લેટેસ્ટ કિંમત -
Western Railway: અમદાવાદ-મુંબઈ વચ્ચે દોડશે બે સ્પેશિયલ ટ્રેન, જાણો સંપૂર્ણ વિગત -
ખામેનીના મૃત્યુ બાદ ભારતે શોક વ્યક્ત કર્યો, જયશંકરે ઈરાન સાથે વાટાઘાટો કરી








Click it and Unblock the Notifications
