For Quick Alerts
For Daily Alerts
મહિલાંઓ લક્ષ્મણ રેખા ના ઓળંગેઃ વિજયવર્ગીય
મધ્યપ્રદેશના ઉદ્યોગમંત્રી કૈલાશ વિજયવર્ગીયના મતાનુસાર, એક જ શબ્દ છે મર્યાદા. મર્યાદાનું ઉલ્લઘંન થાય તો સીતા હરણ થાય છે. લક્ષ્મણ રેખા દરેક વ્યક્તિની ખેંચવામાં આવી છે. એ લક્ષ્મણ રખાને જો કોઇ ઓળંગસે તો સામે રાવણ બેસેલો છે, જે સીતાનું હરણ કરીને તેને લઇ જશે.
કૈલાશ વિજયવર્ગીયે એક નિવેદનથી સીતાથી લઇને આજની મહિલાંઓ પર જે ટિપ્પણી કરી છે, તેને લઇને મધ્યપ્રદેશ વિધાનસભાના વિપક્ષી નેતા અજય સિંહે તેમને બરખાસ્ત કરવામાં આવે તેવી માંગણી કરી છે. નોંધનીય છે કે સરકારી આંકડાઓ અનુસાર મહિલાંઓ પર થતાં અત્યાચારમાં મધ્યપ્રદેશ ટોચ પર છે. તેવામાં મધ્યપ્રદેશના એના એક કેબિનેટ મંત્રીના નિવદેનની આકરી ટીકા થઇ રહી છે.
Comments
madhya pradesh minister kailash vijayvargiya controversy rape bjp મધ્યપ્રદેશ મંત્રી કૈલાશ વિજયવર્ગીય વિવાદ બળાત્કાર ભાજપ
English summary
Madhya Pradesh industry minister Kailash Vijayvargiya statement that women, who breach their moral limits deserve punishment, has caused a major embarrassment for the main opposition party BJP.