2016માં તૈયાર થશે સંસારનું સૌથી મોટું વૈદિક મંદિર

ઇસ્કોનના એક અધિકારીએ જણાવ્યું કે, 340 ફૂટ ઉંચા આ મંદિરને 37.5 કરોડ રૂપિયાના ખર્ચે બનાવવામાં આવી રહ્યું છે. 16મી સદીના સંત અને સમાજ સુધારક ચૈતન્ય મહાપ્રભુના નાદિયા જિલ્લામાં સ્થિત જન્મસ્થળ પર તેને બનાવવામાં આવી રહ્યું છે. આ વૈદિક જ્ઞાન, સંસ્કૃતિ અને વિજ્ઞાનનું કેન્દ્ર હશે.
ભગવાન કૃષ્ણને સમર્પિત આ મંદિરનું નિર્માણ કાર્ય 2010માં શરૂ થશે. ઓટોમોબાઇલના અગ્રદૂત રહેલા અમેરિકાના હેનરી ફોર્ડના વંશજ અલ્ફ્રેડ બુશ ફોર્ડે તેના પ્રથમ ચરણમાં જે ખર્ચ આવવાનો છે જેની જવાબદારી ઉઠાવી છે. તેમણે કહ્યું કે, ચંદ્રોદય મંદિર વિશ્વનું આકર્ષણ હશે. અહીં વિશ્વભરમાંથી ભક્તો આવશે. ફોર્ડ મંદિરના ચેરમેન પણ છે.
તેમણે કહ્યું, 'આ ઐતિહાસિક પરિયોજના કોઇ વ્યક્તિ અથવા સમૂહને નહીં પરંતુ સમગ્ર માનવ જાતિ સાથે જોડાયેલી છે.' ઇસ્કોનના અધિકારીએ જણાવ્યું કે મંદિરનો વિસ્તાર 425,000 વર્ગ ફૂટ હશે. અહીં ભારતના સૌથી મોટા અત્યાધુનિક 75 ફૂટ લાંબા ગુંબદવાળા તારામંડળ પણ હશે. તેમણે આગળ જણાવ્યું, 'આ વિશાળકાય મંદિરના ઉદ્દઘાટન માટે અમે લોકો એકસાથે અમેરિકા અને ભારતના રાષ્ટ્રપતિને આમંત્રિત કરીશું.'
-
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
Weather News: યુપી-દિલ્હી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માંટે AAP એ 460 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
ગુજરાતમાં સ્થાનિક ચૂંટણીઓ માટે મતદાર યાદી જાહેર, જાણો કેટલા મતદાર? -
New LPG Booking Rules: 'હવે 35 દિવસ પહેલા બુક નહીં થાય સિલિન્ડર', બદલાયા LPG બુકિંગના નિયમ -
ગુજરાતમાં યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવા સરકાર એક્શનમાં, વિધાનસભામાં બિલ આપશે -
Weather News: આગામી 24 કલાકમાં ભારે વરસાદની આગાહી, 80ની ઝડપે ફૂંકાશે પવન, UP-બિહાર સહિત 7 રાજ્યોમાં એલર્ટ










Click it and Unblock the Notifications
