અફઝલ ગુરૂના મૃતદેહ માટે યાસીન મલિકની 24 કલાકની ભૂખ હડતાલ

જેકેએલએફના વડા યાસીન મલિકે કહ્યું હતું કે અફઝલ ગુરૂનો મૃતદેહ તેના પરિવારજનોને સોંપવો જોઇએ અને તેની માંગને લઇને 24 કલાકનું આ શાંતિપૂર્ણ પ્રદર્શન શરૂ કરી રહ્યો છે. તેનો દાવો કરતાં જણાવ્યું હતું કે અફઝલ ગુરૂના પરિવારને તેની ફાંસી અંગે પણ જાણકારી આપી ન હતી. તેને કહ્યું હતું કે અફઝલ ગુરૂ રાજકારણનો ભોગ બન્યો છે. યાસિન મલિકે કેન્દ્ર સરકાર પર આરોપ લગાવતાં કહ્યું હતું કે ચુંટણી નજીક આવતી હોવાથી સરકારે છાનામાના અફઝલ ગુરૂને ફાંસી આપી દિધી છે. અત્રે ઉલ્લેખનીય છે કે યાસિન મલિક હાલમાં પાકિસ્તાનમાં છે.
સંસદ હુમલાના માસ્ટરમાઇન્ડ અફઝલ ગુરૂને ગઇકાલે સવારે લગભગ આઠ વાગ્યાની આસપાસ તિહાર જેલમાં ફાંસી આપવામાં આવી ત્યારબાદ તેને ત્યાં જ દફનાવી દેવામાં આવ્યો. અફઝલ ગુરૂને ફાંસી આપ્યા બાદ જમ્મૂ-કાશ્મીરમાં સુરક્ષા વધારી દેવામાં આવી છે. હુરિયત નેતાઓએ 3 દિવસનો બંધ જાહેર કર્યો છે તો બીજી મુખ્યમંત્રી ઉમર અબ્દુલાએ લોકોને શાંતિ બનાવી રાખવાની અપીલ કરી છે.
-
પત્નીને પતાવી દેવાનુ કાવત્રું રચ્યું હતું હવાઈના ડૉક્ટર ગેરહાર્ટ કોનિગને, દોષી ઠેરવવામાં આવ્યો -
ઈરાન સંઘર્ષ ચર્ચાઓ વચ્ચે ટ્રમ્પે નાટોના સમર્થનથી નારાજગી વ્યક્ત કરી -
કેરળના તમામ ૧૪૦ વિધાનસભા મતવિસ્તારોમાં સુરક્ષાના કડક પગલાં સાથે મતદાન શરૂ થયું -
ભૂતને પીપળો મળી જાય, ઓનલાઈન સ્ટોક ટ્રેડિંગ કૌભાંડમાં પુણેના ડૉક્ટર સાથે 12 કરોડની ઠગાઈ -
VerSe Innovation એ પ્રસન્ના પ્રસાદની CPTO તરીકે નિમણૂક કરી; AI ક્ષેત્રે નવા સંશોધનો પર આપશે ભાર -
ઇન્દોરના કોંગ્રેસ કાઉન્સિલર ફૌઝિયા શેખ આલીમે વંદે માતરમ ગાવાનો ઇનકાર કરતાં રાજકીય વિવાદ સર્જાયો -
ઈરાન યુદ્ધવિરામથી કામચલાઉ રાહત મળી, પરંતુ ઘણા રાષ્ટ્રો માટે ઈંધણ સંકટ હજુ પણ યથાવત -
આસામની ૧૨૬ વિધાનસભા બેઠકો માટે મતદાન શરૂ -
ઈરાન-અમેરિકા યુ્દ્ધને પગલે ખાદ્યપદાર્થો મોંઘા થશેઃ વિશ્વ બેંકે આપી ચેતવણી -
હૂમાયુ કબીર વિડિયો વિવાદ બાદ AIMIM એ AJUP સાથેનું ગઠબંધન તોડ્યું -
કર્ણાટક પેટાચૂંટણી: રાજકીય પ્રતિષ્ઠા વચ્ચે બાગલકોટ અને દાવણગેરે દક્ષિણમાં મતદાન ચાલુ -
પુડુચેરી વિધાનસભા ચૂંટણીમાં 9.50 લાખ મતદારો સાથે કડક સુરક્ષા વચ્ચે મતદાન શરૂ થયું












Click it and Unblock the Notifications
