યેદિયુરપ્પા બનાવશે નવી પાર્ટી, 10 ડિસેમ્બરે એલાન

નોંધનીય છે કે કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી સદાનંદ ગૌડાએ કહ્યું કે ભાજપના નેતૃત્વએ બીએસ યેદિયુરપ્પા દ્વારા ઉઠાવવામાં આવેલા મુદ્દાઓને ચર્ચા થકી નિવેડવા જોઇએ કે પછી આ વિષય પર કોઇ નિર્ણય કરવો જોઇએ. ગૌડાએ કહ્યું કે ભાજપના નેતૃત્વએ યેદિયુરપ્પા દ્વારા નવી પાર્ટી બનાવવાની આપવામાં આવી રહેલી ધમકીઓને રોકવી જોઇએ.
તેમણે કહ્યું કે ભાજપ નેતૃત્વએ યેદિયુરપ્પાને પાર્ટી સદસ્ય હોવા છતાં પણ નવી પાર્ટી બનાવવાના નિવેદનોને રોકવાના સંદર્ભમાં કોઇ નિર્ણય લેવો જોઇએ. ગૌડાએ કહ્યું કે રાષ્ટ્રીય દળ હોવાના કારણે ભાજપ નેતૃત્વએ પોતાના નિર્ણયમાં મોડું કરવું ના જોઇએ. તેમણે કહ્યું કે ભાજપે અતીતમાં ઘણા મુદ્દાઓના નિરાકરણ લાવ્યા છે અને હવે ફરી એકવાર આમ કરવાનું છે.
ગોડાએ કહ્યું કે કોઇ નેતા માટે એ યોગ્ય નથી કે તે પાર્ટીમાં હોવા છતાં પણ નવી પાર્ટી બનાવવાની વાતો કરે અને દાવો કરે કે તેમને ઘણા ભાજપના ધારાસભ્યોનું સમર્થન મળશે.
-
Tsunami Warning: ઇન્ડોનેશિયામાં 7.4ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ, સુનામીનું એલર્ટ -
અમેરિકાની જીદ ભારત સહિત આ દેશોને ભોગવવી પડશે? અર્થતંત્ર ખાડામાં જવાની ચેતવણી -
પાદરાનો ગંભીરા બ્રિજ 8 મહિના બાદ વાહન વ્યવહાર માટે ખુલ્લો મુકાશે -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં આંધી-તોફાનની આશંકા, IMDનું એલર્ટ જાહેર -
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું રણશિંગુ ફૂંકાયું: ૨૬ એપ્રિલે મતદાન, ૨૮મીએ પરિણામ -
ગુુજરાત પર હજુ માવઠાનો ખતરો યથાવત, જાણો નવી આગાહી -
Iran US War: 'અમેરિકા ઈરાન છોડી દેશે', યુદ્ધ સમાપ્ત કરવા પર Donald Trumpની મોટી જાહેરાત -
કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં 195 રૂપિયાનોે વધારો, જાણો નવા ભાવ -
LPG Price Today: યુદ્ધ વચ્ચે જનતા પર પડ્યો મોંઘવારીનો માર, સિલિન્ડરના ભાવમાં વધારો, જાણો શું છે લેટેસ્ટ રેટ? -
ગુજરાત પર એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય, આગામી 5 દિવસ માવઠા માટે તૈયાર રહો -
વર્ષો પછી ભારતને એવા વડાપ્રધાન મળ્યા જેમણે પુરાતન સંસ્કૃતિને ઉજાગર કરી: પદ્મસાગર સૂરીશ્વરજી મહારાજ -
ગુજરાતમાં ગરમીના પ્રકોપ વચ્ચે માવઠાની આફત: 4 એપ્રિલ સુધી આ જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી










Click it and Unblock the Notifications
