For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જામનગરમાં 'યોગ ગરબા'નું આયોજન, 800 બહેનોએ લીધો ભાગ

જામનગરમાં લીલાવતી નેચર ક્યોર એન્ડ યોગ રિસર્ચ સેન્ટર દ્વારા લીલાવતી બેન શાહની પ્રથમ પુણ્યતિથીએ બે દિવસના યોગ ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમને આજ રોજ અન્ન અને નાગરીક પુરવઠા રાજ્યમંત્રી ધર્મેન્દ્ર સિંહ જાડેજાન

|
Google Oneindia Gujarati News

જામનગરમાં લીલાવતી નેચર ક્યોર એન્ડ યોગ રિસર્ચ સેન્ટર દ્વારા લીલાવતી બેન શાહની પ્રથમ પુણ્યતિથીએ બે દિવસના યોગ ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમને આજ રોજ અન્ન અને નાગરીક પુરવઠા રાજ્યમંત્રી ધર્મેન્દ્ર સિંહ જાડેજાના હસ્તે ખુલ્લો મુકવામાં આવ્યો છે. આ યોગ કાર્યક્રમમાં 2 દિવસ દરમિયાન 800 બહેનો ભાગ લેશે.

Recommended Video

જામનગર : સૌપ્રથમવાર યોગ ગરબાનું આયોજન, 800 બહેનોએ લીધો ભાગ

Jamnagar

મંત્રી શ્રીએ ઉશ્વા એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા કરવામાં આવતા શિક્ષણ અને આરોગ્ય ક્ષેત્રમાં આગવી આયોજન બદલ શુભેચ્છાઓ પાઠવી હતી. આ કાર્યક્રમમાં મેયર શ્રી વિણાબેન કોઠારી ગુજરાત આયુર્વેદીક યુનિવર્સિટીમાં વાઇસ ચાન્સેલર તથા પ્રાંત અધિકારી શ્રી તથા યોગ ગૂરૂ ઉપસ્થિત રહ્યાં હતા. આ મામલે રાજ્યમંત્રી ધર્મેન્દ્ર સિંહે યોગ ગરબાના કાર્યક્રમ માટે શુભકામના પાઠવી હતી.

English summary
Organizing 'Yoga Garba' in Jamnagar, 800 sisters took part
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X