જામનગરમાં 'યોગ ગરબા'નું આયોજન, 800 બહેનોએ લીધો ભાગ

જામનગરમાં લીલાવતી નેચર ક્યોર એન્ડ યોગ રિસર્ચ સેન્ટર દ્વારા લીલાવતી બેન શાહની પ્રથમ પુણ્યતિથીએ બે દિવસના યોગ ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમને આજ રોજ અન્ન અને નાગરીક પુરવઠા રાજ્યમંત્રી ધર્મેન્દ્ર સિંહ જાડેજાન

જામનગરમાં લીલાવતી નેચર ક્યોર એન્ડ યોગ રિસર્ચ સેન્ટર દ્વારા લીલાવતી બેન શાહની પ્રથમ પુણ્યતિથીએ બે દિવસના યોગ ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમને આજ રોજ અન્ન અને નાગરીક પુરવઠા રાજ્યમંત્રી ધર્મેન્દ્ર સિંહ જાડેજાના હસ્તે ખુલ્લો મુકવામાં આવ્યો છે. આ યોગ કાર્યક્રમમાં 2 દિવસ દરમિયાન 800 બહેનો ભાગ લેશે.

Recommended Video

જામનગર : સૌપ્રથમવાર યોગ ગરબાનું આયોજન, 800 બહેનોએ લીધો ભાગ

Jamnagar

મંત્રી શ્રીએ ઉશ્વા એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા કરવામાં આવતા શિક્ષણ અને આરોગ્ય ક્ષેત્રમાં આગવી આયોજન બદલ શુભેચ્છાઓ પાઠવી હતી. આ કાર્યક્રમમાં મેયર શ્રી વિણાબેન કોઠારી ગુજરાત આયુર્વેદીક યુનિવર્સિટીમાં વાઇસ ચાન્સેલર તથા પ્રાંત અધિકારી શ્રી તથા યોગ ગૂરૂ ઉપસ્થિત રહ્યાં હતા. આ મામલે રાજ્યમંત્રી ધર્મેન્દ્ર સિંહે યોગ ગરબાના કાર્યક્રમ માટે શુભકામના પાઠવી હતી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X