જુનાગઢ: વિસાવદરના બિલેશ્વર મહાદેવ મંદિરનો અનોખો મહિમા
શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે. આ મહિનામાં લોકો દેવોના દેવ મહાદેવની પુજા અર્ચના કરે છે. જુનાગઢના વિસાવદરમાં બિલેશ્વર મહાદેવ મંદીરનો અનોખો મહિમા જોવા મળી રહ્યો છે. વિસાવદરમાં આવેલું બિલેશ્વર મહાદેવના મંદીરને શ્રદ્ધા અને આસ્થા
શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે. આ મહિનામાં લોકો દેવોના દેવ મહાદેવની પુજા અર્ચના કરે છે. જુનાગઢના વિસાવદરમાં બિલેશ્વર મહાદેવ મંદીરનો અનોખો મહિમા જોવા મળી રહ્યો છે. વિસાવદરમાં આવેલું બિલેશ્વર મહાદેવના મંદીરને શ્રદ્ધા અને આસ્થાનું સ્થાન માનવામાં આવે છે.
Recommended Video


જુનાગઢથી 30 કીમીના અંતરે અને વિસાવદરથી સાત કીમી દુર વિશ્વપ્રસિદ્ધ સતાધારમાં બિરાજમાન બિલેશ્વર મહાદેવ પવિત્ર યાત્રાધામ છે. અહીં શ્રાવણ મહિનામાં ખુબજ બહોળા પ્રમાણમાં લોકો આવે છે. આ મંદીરમાં કોઇપણ નાત-જાતના ભેદભાવ વગર સર્વે લોકોને આવવાની છુટ છે. અહીં રોજ હજારો ભક્તગણ તેમજ સતાધાર ગ્રામજનો રોજ દર્શન માટે અહીં આવે છે.
આ ઉપરાંત સતાધારમાં દીન દુખિયા આવે છે, એટલે હવે સતાધાર દીન દુખિયાનો આશરો બની ગયા છે. અને સાથે સાથે એક વિઘાની જગ્યામાં થાય એટલી સેવા કરી રહ્યાં છે. વૃદ્ધ લોકો હોય અને કામ પણ ન કરી શકતા હોય તેવા લોકોને ગાદીપતિ વિજય બાપુ આશરો આપે છે. હાલમાં બિલેસ્વર મહાદેવના ભવ્ય મંદીરમાં ભાવિકો દર્શન કરીને ધન્યતા અનુભવે છે.
-
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
બજાર ખુલતાની સાથે જ શેરબજારમાં ધડાકો, સેન્સેક્સ-નિફ્ટી તુટ્યા -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
ગુજરાતમાં પેટ્રોલ-ડિઝલનો પુરતો જથ્થો, લોકોને શાંત રહેવા સરકારની અપીલ -
નાના થઈ જશે ગેસ સિલિન્ડર? જાણો શું છે હકિકત? -
ગુજરાતમાં સ્થાનિક ચૂંટણીઓ માટે મતદાર યાદી જાહેર, જાણો કેટલા મતદાર?






Click it and Unblock the Notifications
