અડવાણી સાચા છે, જનતા ભાજપથી નિરાશ છે: કોંગ્રેસ

કોંગ્રેસ પ્રવક્તા રશિદ અલ્વીએ સંવાદદાતાઓને કહ્યું હતું કે ' લાલકૃષ્ણ અડવાણી ભાજપના વરિષ્ઠ નેતા છે. તેમને કહ્યું હતું કે જો જનતાનો મૂડ કોંગ્રેસ વિરૂદ્ધ છે તો ભાજપથી મોહભંગ છે. તેમની ફક્ત અડધી વાત છે. ભાજપ વિશે તેમને જે કહ્યું હતું કે તે કર્ણાટકમાં સ્થાનિક સ્વરાજની ચુંટણીમાં પરિણામ સાબિત થાય છે.
રશિદ અલ્વીએ કહ્યું હતું કે લાલકૃષ્ણ અડવાણીએ શનિવારે આ વાત કહી હતી અને કર્ણાટકની જનતાએ આના પર મોહર લગાવી છે. લાલકૃષ્ણ અડવાણી જે કહી રહ્યાં છે તે સાચું છે. જો કે રશિદ અલ્વીએ કોંગ્રેસ અને યુપીએ સરકાર વિશે લાલકૃષ્ણ અડવાણીની ટિપ્પણી પર કોઇ પ્રતિક્રિયા આપી નથી.
તેમને કહ્યું હતું કે કોઇ રાજકીય પક્ષના નેતા સામાન્ય રીતે બીજા પક્ષનો વિરોધ કરે છે અને આ પ્રથમવાર નથી કે લાલકૃષ્ણ અડવાણીએ કોંગ્રેસનો વિરોધ કર્યો હોય. મહત્વપૂર્ણ વાત એ છે કે તેમને સામાન્ય ચુંટણીના એક વર્ષ પહેલાં પોતાના પક્ષ વિશે શું કહ્યું છે.
કર્ણાટકમાં સ્થાનિક સ્વરાજની ચુંટણીમાં વિપક્ષી કોંગ્રેસે શાનદાર પ્રદર્શન કરતાં જનતા દળ સેક્યુલર અને સત્તારૂઢ પાર્ટી ભાજપને પછાડી દિધી છે. રાજ્યમાં સાત મહા નગરપાલિકા, 43 નગરપાલિકાઓ, 65 શહેરોની નગરપાલિકાની પરિષદો અને 92 શહેરી પંચાયતો સહિત કુલ 207 સ્થાનિક સ્વરાજની ચુંટણી માટે સાત માર્ચના રોજ મતદાન થયું હતું.
-
ઈરાન યુદ્ધ વૈશ્વિક ઉર્જા સંકટને વેગ આપે છે, સ્વચ્છ ટેકનોલોજીમાં ચીનની સ્થિતિ મજબૂત બનાવે છે -
રાજકોટ AIIMS માં સર્જરીના આંકડામાં ધરખમ ઉછાળો: વર્ષ 2025માં 1,900 થી વધુ ઓપરેશન સફળતાપૂર્વક સંપન્ન -
Crude oil Price Hike: હોર્મુઝ પર ટ્રમ્પની ઘેરાબંધી થી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજ ઉછાળો, ભારતમાં ભાવ શું છે? -
સોનિયા ગાંધીએ સરકારના સીમાંકન પ્રસ્તાવને બંધારણ પર ખતરનાક હુમલો ગણાવ્યો -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
સીમાંકન નહીં, મહિલા અનામત એ સાચો મુદ્દો છે: સોનિયા ગાંધી -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર -
લખતર-વિરમગામ રોડ પર ટ્રકે પદયાત્રીઓને કચડ્યા, 7 ના કરુણ મોત -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા







Click it and Unblock the Notifications
