મોદીનો પ્લાન તૈયાર, પહેલાં 2 વર્ષ સુધારો પછી 3 વર્ષ વિકાસ

નરેન્દ્ર મોદી સરકારનું માનવું છે કે પહેલાં બે વર્ષમાં રોકાણકારોનો વિશ્વાસ ફરીથી સરકારની નીતિઓમાં કાયમ કરવો પડશે. તેના માટે મહત્વપૂર્ણ પગલાં ભરવા પડશે. ઇકોનોમીને મજબૂત કરવા અને નુકસાન ઓછું કરવા પર ધ્યાન આપવું પડશે.
સૂત્રોના જણાવ્યા અનુસાર સરકારનો ભાર લોકલોભામણી કે જલદી ઉપાયોના બદલે વિરાસતમાં મળેલી લડખડાતી ઇકોનોમીને સુધારવાની ઠોસ યોજનાઓ પર હશે. દેશના તાત્કાલિક ઇકોનોમીની વાત કરીએ તો રૂપિયાની હાલત ખરાબ છે. અર્થવ્યવસ્થા લથડી ગઇ છે. સરકારની સામે ગંભીર પડકારો છે. એવામાં નરેન્દ્ર મોદી સરકારના આગામી બે વર્ષોમાં બિઝનેસ સેંટિમેંટ સુધારવાની દિશામાં કામ કરશે. જ્યારે બાકીના 3 વર્ષમા6 એનડીએ સરકાર વિકાસ પર ફોકસ કરવાની છે.
More From
-
Gold Rate Today: સોનાના ભાવમાં મામૂલી ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
ગુજરાતમાં ફરી આફતનુ માવઠું, 28 થી 30 માર્ચ દરમિયાન કમોસમી વરસાદની આગાહી -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માંટે AAP એ 460 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી









Click it and Unblock the Notifications
