મોદીનો પ્લાન તૈયાર, પહેલાં 2 વર્ષ સુધારો પછી 3 વર્ષ વિકાસ

નરેન્દ્ર મોદી સરકારનું માનવું છે કે પહેલાં બે વર્ષમાં રોકાણકારોનો વિશ્વાસ ફરીથી સરકારની નીતિઓમાં કાયમ કરવો પડશે. તેના માટે મહત્વપૂર્ણ પગલાં ભરવા પડશે. ઇકોનોમીને મજબૂત કરવા અને નુકસાન ઓછું કરવા પર ધ્યાન આપવું પડશે.
સૂત્રોના જણાવ્યા અનુસાર સરકારનો ભાર લોકલોભામણી કે જલદી ઉપાયોના બદલે વિરાસતમાં મળેલી લડખડાતી ઇકોનોમીને સુધારવાની ઠોસ યોજનાઓ પર હશે. દેશના તાત્કાલિક ઇકોનોમીની વાત કરીએ તો રૂપિયાની હાલત ખરાબ છે. અર્થવ્યવસ્થા લથડી ગઇ છે. સરકારની સામે ગંભીર પડકારો છે. એવામાં નરેન્દ્ર મોદી સરકારના આગામી બે વર્ષોમાં બિઝનેસ સેંટિમેંટ સુધારવાની દિશામાં કામ કરશે. જ્યારે બાકીના 3 વર્ષમા6 એનડીએ સરકાર વિકાસ પર ફોકસ કરવાની છે.












Click it and Unblock the Notifications
