Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

રાજકોટમાં PM મોદી કરશે AIIMS અને અન્ય પ્રોજેક્ટ્સનું લોકાર્પણ

Rajkot: વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી 25 ફેબ્રુઆરીના રોજ રાજકોટમાં ઓલ ઈન્ડિયા ઈન્સ્ટીટ્યુટ ઓફ મેડિકલ સાયન્સ (AIIMS)નું લોકાર્પણ કરશે. આ ગુજરાતનું પ્રથમ અને એકમાત્ર AIIMS હશે.

રાજકોટ એઇમ્સ 201 એકર જમીનમાં રૂપિયા 1195 કરોડની હોસ્પિટલ બની છે. તેનું 250 બેડનું ઇન્ડોર યુનિટ વડાપ્રધાન દ્વારા સમર્પિત કરવામાં આવશે. પ્રધાનમંત્રી 150 વર્ષ જૂની જનાના હોસ્પિટલની નવી 11 માળની ઇમારતને પણ સમર્પિત કરશે, જે રૂપિયા 100 કરોડના ખર્ચે પૂર્ણ થશે.

PM Modi

આ સાથે તેઓ 136 કરોડના ખર્ચે બનેલા અટલ સરોવરનું લોકાર્પણ કરે તેવી શક્યતા છે. જોકે PMની મુલાકાત વિશે કોઈ સત્તાવાર વિગતો ઉપલબ્ધ નથી, એવું જાણવા મળ્યું છે કે, આ મુલાકાત દરમિયાન જાહેર સભા અને રોડ શોનું આયોજન પણ કરવામાં આવી શકે છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X