કુવૈતમાં હત્યાના આરોપમાં 25 ભારતીય મજદૂરોની ધરપકડ

કહેવામાં આવી રહ્યું છે કે આ ભારતીય મજદૂરોનો ઝગડો મિસ્રના મજદૂરો સાથે થયો હતો. આ અથડામણમાં મિસ્રના બે મજદૂરોના મોત થઇ ગયા. ત્યારબાદ કુવૈત પોલીસે ભારતીય મજદૂરોની ધરપકડ કરી લીધી છે.
જ્યારે ધરપકડ કરવામાં આવેલા મજદૂરોનું કહેવું છે કે કુવૈત પોલીસ તેમને ખાવાનું પણ નથી આપી રહી અને પ્રાથમિક સુવિધાઓ પણ નથી ઉપલબ્ધ કરાવી રહી. ધરપકડ કરવામાં આવેલા તમામ મજદૂર પંજાબના રહેનારા છે.
વિદેશ મંત્રાલયનું કહેવું છે કે આ ઘટના અંગે તેમની સંપૂર્ણ દેખરેખ છે. અને આ મામલામાં દૂતાવાસ સાથે પણ સંપર્ક સાધવામાં આવ્યો છે. કુવૈતમાં ફંસાયેલા મજદૂરોના પરિજનોનું કહેવું છે કે જે સ્થળે કંપનીએ તેમને રાખ્યા હતા, ત્યા મિસ્રના લોકો સાથે થોડા દિવસ પહેલા તેમની ઝડપ થઇ હતી. આ ઝડપના કારણમાં વંશીય ભેદભાવને બતાવવામાં આવી રહ્યું છે અને કંપની પણ ભારતીય મજદૂરોની સાથે ભેદભાવ કરતી હતી.
More From
-
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં આંધી-તોફાનની આશંકા, IMDનું એલર્ટ જાહેર -
Iran US War: 'અમેરિકા ઈરાન છોડી દેશે', યુદ્ધ સમાપ્ત કરવા પર Donald Trumpની મોટી જાહેરાત -
31 માર્ચે મેટ્રો અમદાવાદ મેટ્રોના સમયમાં ફેરફાર, અત્યારે જ જાણી લો નવુ ટાઈમ ટેબલ -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
સુરત મેટ્રોમાં મોટી સફળતા: 8.5 કિમી એલિવેટેડ કોરિડોર પર ટ્રાયલ રન શરૂ -
LPG Price Today: યુદ્ધ વચ્ચે જનતા પર પડ્યો મોંઘવારીનો માર, સિલિન્ડરના ભાવમાં વધારો, જાણો શું છે લેટેસ્ટ રેટ? -
ગુજરાત પર એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય, આગામી 5 દિવસ માવઠા માટે તૈયાર રહો -
વર્ષો પછી ભારતને એવા વડાપ્રધાન મળ્યા જેમણે પુરાતન સંસ્કૃતિને ઉજાગર કરી: પદ્મસાગર સૂરીશ્વરજી મહારાજ -
ગુજરાતમાં ગરમીના પ્રકોપ વચ્ચે માવઠાની આફત: 4 એપ્રિલ સુધી આ જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી -
VerSe ઇનોવેશને પી.આર. રમેશની સ્વતંત્ર ડિરેક્ટર અને ઓડિટ સમિતિના અધ્યક્ષ તરીકે નિમણૂક કરી







Click it and Unblock the Notifications
