Russia Attake in Ukraine: યુર્કેનમાાં રુસનો મિસાઇલ હુમલો, 7 ની મૌત, 129 ઘાયલ
યુક્રેન અને રુસના વચ્ચે હજી પણ ચાલી રહ્યુ છે. શનિવારે યુક્રેનના ઉત્તર શહેર ચૈનિહાઇવ પર રૂસી મિસાઇલથી હુમલો કરવામાં આવ્યો હતો. જેમા 7 લોકોના મૌત થયા હતા જ્યારે 100 કરતા વધારે લોકો ઘાયલ થયા હતા. જણાવામાં આવે છે કે, આ હુમલો ત્યારે થયો જ્યારે લોકો ધાર્મિક ઉત્સવ ઉજવા માટે ચર્ચમાં જઇ રહ્યા હતા. તે સમયે મિસાઇલ હુમલો કરવાામાં આવયો હતો.

યુક્રેનના ગૃહ મંત્રાલયે જણાવ્યુ હતુ કે, રુસી મિસાઇલના હુમલામાં એક 6 વર્ષની બાળકી સહિત7 લોકોના જીવ ચાલ્યા ગયા હતા. અને 129 લોકો ઘાયલ થયા હતા. આંતરીક મંત્રી ઇહોર ક્લિમેકોએ કહ્યુ કે, રૂસી હુમલામાં ઘાયલ થયેલા લોકોમાં 15 બાળકો અે 15 પોલીસ અધિકારીઓનો પણ સમાવેશ થાય છે.
યુક્રેન માટે સંયુક્ત રાષ્ટ્રના માનવતાવાદી ડેનિસ બ્રાઉને કહ્યુ કે, સવારના સમયે એક મોટા શહેરના મુખ્ય રસ્તા પર હુમલો કરવો જધન્ય અપરાધ છે. હું યુક્રેનના હેણાંક વિસ્તારોમાં વારંવારના હુમલાની પેટર્નની નિંદા કરુ છુ. નાગરિકો કે નાગરિક વસ્તુઓના વિરુદ્ધ નિર્દેશિત હુમલો આતરરાષ્ટ્રીય માનવીય કાયદા અનુસાર કડક પ્રતિબંધિત છે.
સંયુક્ત રાષ્ટ્રના સાંસ્કૃતિક સંગઠન યૂનેસ્કોની મહાનિર્દેશક ઓડ્રે અજેલેએ સોશય મીડિયા પર એક પોસ્ટમાં કહ્યુ કે, તે હુમલાથી સ્તબ્ધ છે. તેમણે લખ્યુ કે, આંશિક રુપથી નષ્ટ થઇ ગયા અને હવે સાંસ્કૃતિક અને શૈક્ષિક પરિસર ક્ષતિગ્રસ્ત થઇ ગયા છે. પીડિતો પ્રતિ મારી સંવેદના છે. આચકિત મંત્રી ઇગોર ક્લિમેકોએ કહ્યુ કે, મરનારવાળાની સંખ્યા 7 થઇ ગઇ છે. 129 ઘાયલ થયા છે. જેમાથી 15 બાળક અને 15 પોલીસ અધિકારીનો સમાવેશ થાય છે.












Click it and Unblock the Notifications
