અમેરિકાઃ ટેક્સાસમાં શૉપિંગ સેન્ટરમાં ગોળીબાર, 3 લોકોના મોત
ટેક્સાસના ઑસ્ટિન સ્થિત એક શૉપિંગ સેન્ટરમાં ગોળીબાર થયો છે. આ ઘટનામાં ત્રણ લોકો માર્યા ગયા છે.
ટેક્સાસઃ અમેરિકામાં ગોળીબારની એક ઘટના સામે આવી છે. ટેક્સાસના ઑસ્ટિન સ્થિત એક શૉપિંગ સેન્ટરમાં ગોળીબાર થયો છે. આ ઘટનામાં ત્રણ લોકો માર્યા ગયા છે. ઑસ્ટિન પોલિસના જણાવ્યા મુજબ ઘટનામાં કોઈ પણ શંકાસ્પદ વ્યક્તિની ધરપકડ કરવાાં આવી નથી અને કોઈ આતંકી હુમલાની પુષ્ટિ પણ હજુ સુધી થઈ નથી. પોલિસે સ્પષ્ટ ઈનકાર કરી દીધો છે કે આમાં આતંકી ષડયંત્ર છે. પોલિસે જણાવ્યુ કે સામાન્ય જનતા માટે કોઈ જોખમ નથી. વળી, આ ઘટના પર રાષ્ટ્રપતિ જો બાઈડને પણ દુઃખ વ્યક્ત કર્યુ છે. કાઉન્ટીના સાર્જન્ટ ડેવિડ રાઈટે જણાવ્યુ કે આ ઘટના સોમર્સ ગામના એક બારમાં રવિવારે સવારે બની છે.

તેમણે જણાવ્યુ કે આ ટાર્ગેટ એટેક હસો. તેમણે જણાવ્યુ કે હુમલાખોર હજુ સુધી પકડાયો નથી. તેમણે જણાવ્યુ કે ઘાયલોને ઈલાજ માટે હોસ્પિટલોમાં લઈ જવામાં આવ્યા છે. રાઈટે જણાવ્યુ કે કેસની તપાસ કરવામાં આવી રહી છે. તમને જણાવી દઈએ કે અમેરિકામાં આ પ્રકારની શૂટિંગની ઘટનાઓ સામાન્ય વાત બની ચૂકી છે. આ પહેલા પણ ઈંડિયાનામાં એક ગોળીબારમાં 8 લોકોના મોત થઈ ગયા હતા. વળી, ગયા મહિને કેલીફૉર્નિીયામાં એક ગોળીબારમમાં 4 લોકોના મોત થયા હતા. આ પહેલા જ્યોર્જિામાં એક સ્પાની અંદર ગોળીબારની ઘટના બની હતી જેમાં 8 લોકો માર્યા ગયા હતા.
At least three people dead in a shooting near a shopping centre at the intersection of Great Hills Trail & Rain Creek Parkway in Austin, Texas. Suspect at large. It appears to be a domestic situation and there is no risk to the general public: Austin Police Department pic.twitter.com/87vPrsC2Ia
— ANI (@ANI) April 18, 2021
-
સીમાંકન નહીં, મહિલા અનામત એ સાચો મુદ્દો છે: સોનિયા ગાંધી -
CSK vs DC: મેદાન પર અમ્પાયર સાથે બાખડ્યો નીતીશ રાણા! ચેપોકમાં મેચની વચ્ચે સર્જાયું જોરદાર હાઈ-વોલ્ટેજ ડ્રામા -
યુ.એસ. ઈરાન વાટાઘાટો નિષ્ફળ થયા બાદ તેલના ભાવ વધ્યા -
Crude oil Price Hike: હોર્મુઝ પર ટ્રમ્પની ઘેરાબંધી થી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજ ઉછાળો, ભારતમાં ભાવ શું છે? -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
મુંબઇ ઇન્ડિયન્સે બુમરાહની ભૂમિકા પર પુનર્વિચાર કરવો જોઈએઃ ફાફ -
લખતર-વિરમગામ રોડ પર ટ્રકે પદયાત્રીઓને કચડ્યા, 7 ના કરુણ મોત -
રાજકોટ AIIMS માં સર્જરીના આંકડામાં ધરખમ ઉછાળો: વર્ષ 2025માં 1,900 થી વધુ ઓપરેશન સફળતાપૂર્વક સંપન્ન -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર -
સોનિયા ગાંધીએ સરકારના સીમાંકન પ્રસ્તાવને બંધારણ પર ખતરનાક હુમલો ગણાવ્યો




Click it and Unblock the Notifications
