ફિલિપાઇન્સ 7.2 તીવ્રતાનો ભૂકંપ, 20ના મોત
મનીલા, 15 ઓક્ટોબર: મધ્ય ફિલીપીન્સના બોહોલ વિસ્તારમાં મંગળવારે સવારે આવેલા 7.2ની તીવ્રતાના ભૂકંપમાં ઓછામાં ઓછા 20 લોકોના મોત થઇ ગયા છે.
સમાચાર એજન્સી સિન્હુઆના અનુસાર રાષ્ટ્રીય આપદા જોખમ ન્યૂનીકર અને પ્રબંધન પરિષદ (એનડીઆરઆરએસસી)એ જણાવ્યું કે કેબૂમાં 15, બોહોલમાં ચાર અને સિક્વીઝોરમાં એક વ્યક્તિનું મોત થયું છે.
ફિલીપીન્સ ઇન્સ્ટીટ્યૂટ ઓફ વોલકૈનોલોજી એન્ડ સીસ્મોલોજીએ જણાવ્યું કે રિએક્ટર સ્કેલ પર ભૂકંપ 33 કિલોમીટરની ઊંડાઇમાં હતું અને તેની તીવ્રતા રિએક્ટર સ્કેલ પર 7.2 નોંધાઇ છે. ભૂકંપે સવારે 8.12 વાગ્યે બોહોલ, વિસાયસ અને મિંડેનાઓ વિસ્તારને ધ્રુજાવી દીધા હતા.

More From
-
બિહારના નાલંદામાં શીતળા માતા મંદિરમાં નાસભાગ, 8 મહિલાઓના મોત -
Tsunami Warning: ઇન્ડોનેશિયામાં 7.4ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ, સુનામીનું એલર્ટ -
અમેરિકાની જીદ ભારત સહિત આ દેશોને ભોગવવી પડશે? અર્થતંત્ર ખાડામાં જવાની ચેતવણી -
પાદરાનો ગંભીરા બ્રિજ 8 મહિના બાદ વાહન વ્યવહાર માટે ખુલ્લો મુકાશે -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં આંધી-તોફાનની આશંકા, IMDનું એલર્ટ જાહેર -
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું રણશિંગુ ફૂંકાયું: ૨૬ એપ્રિલે મતદાન, ૨૮મીએ પરિણામ -
Iran US War: 'અમેરિકા ઈરાન છોડી દેશે', યુદ્ધ સમાપ્ત કરવા પર Donald Trumpની મોટી જાહેરાત -
ગુુજરાત પર હજુ માવઠાનો ખતરો યથાવત, જાણો નવી આગાહી -
કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં 195 રૂપિયાનોે વધારો, જાણો નવા ભાવ -
LPG Price Today: યુદ્ધ વચ્ચે જનતા પર પડ્યો મોંઘવારીનો માર, સિલિન્ડરના ભાવમાં વધારો, જાણો શું છે લેટેસ્ટ રેટ? -
ગુજરાત પર એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય, આગામી 5 દિવસ માવઠા માટે તૈયાર રહો -
વર્ષો પછી ભારતને એવા વડાપ્રધાન મળ્યા જેમણે પુરાતન સંસ્કૃતિને ઉજાગર કરી: પદ્મસાગર સૂરીશ્વરજી મહારાજ









Click it and Unblock the Notifications
