યુરોપીયન સંઘને નોબલ શાંતિ પુરસ્કાર

નોબેલ સમિતિના અધ્યક્ષ થોરજોએરન જગલેન્ડે ઓસ્લોમાં જણાવ્યું હતું કે 'સંઘ અને તેના પૂર્વ અધિકારીયોએ છો દાયકાથી વધારે સમયસુધી યુરોપમાં શાંતિને આગળ વધારવા, મેલ-મિલાપ, લોકતંત્ર અને માનવઅધિકારમાં મહત્વનું યોગદાન આપ્યું છે.'
તેમણે આ વર્ષના શાંતિ પુરસ્કારની જાહેરાત કરતા જણાવ્યું હતું કે '70 વર્ષથી વધારેના સમયગાળા દરમિયાનમાં જર્મની અને ફ્રાંસે ત્રણ યુદ્ધ લડ્યા. આજે જર્મની અને ફ્રાંસની વચ્ચે યુદ્ધની કલ્પના પણ કરી શકાય તેમ નથી. જે દર્શાવે છે કે સારા લક્ષ્યોનો પ્રયાસ અને એકમેકમાં વિશ્વાસ કાયમ કરવાથી ઐતિહાસિક દુશ્મન પણ ગાઢ મિત્ર બની શકે છે.'












Click it and Unblock the Notifications
