યુરોપીયન સંઘને નોબલ શાંતિ પુરસ્કાર

નોબેલ સમિતિના અધ્યક્ષ થોરજોએરન જગલેન્ડે ઓસ્લોમાં જણાવ્યું હતું કે 'સંઘ અને તેના પૂર્વ અધિકારીયોએ છો દાયકાથી વધારે સમયસુધી યુરોપમાં શાંતિને આગળ વધારવા, મેલ-મિલાપ, લોકતંત્ર અને માનવઅધિકારમાં મહત્વનું યોગદાન આપ્યું છે.'
તેમણે આ વર્ષના શાંતિ પુરસ્કારની જાહેરાત કરતા જણાવ્યું હતું કે '70 વર્ષથી વધારેના સમયગાળા દરમિયાનમાં જર્મની અને ફ્રાંસે ત્રણ યુદ્ધ લડ્યા. આજે જર્મની અને ફ્રાંસની વચ્ચે યુદ્ધની કલ્પના પણ કરી શકાય તેમ નથી. જે દર્શાવે છે કે સારા લક્ષ્યોનો પ્રયાસ અને એકમેકમાં વિશ્વાસ કાયમ કરવાથી ઐતિહાસિક દુશ્મન પણ ગાઢ મિત્ર બની શકે છે.'
More From
-
Gold Rate Today: ઈરાન જંગ વચ્ચે સોનું ફરી સસ્તું થયું! જાણો લેટેસ્ટ કિંમત -
Petrol Diesel Price: 14 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Gujarat Weather: રાજ્યમાં ભર ઉનાળે કમોસમી વરસાદની આગાહી, નોંધી લેજો આ તારીખ -
તમિલનાડુના રાજકારણમાં મોટી ઉથલપાથલ, શશિકલાએ નવી પાર્ટીની જાહેરાત કરી -
Gujarat Weather: રાજ્યના આ જિલ્લાઓમાં ગરમીનું યલો એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Dhurandhar 2: ક્યારે અને ક્યાં જોઈ શકશો રણવીર સિંહની 'ધુરંધર 2', આવી ગઈ સંપૂર્ણ વિગતો -
ખેડૂતો માટે ખુશખબર: ગુજરાત સરકારનો મોટો નિર્ણય, સિંચાઈ માટે કેનાલમાંથી અપાશે પાણી -
LPG Price Today: એલપીજી અંગે 3 દિવસમાં સરકારે લીધા 7 મોટા નિર્ણય, ક્યાં પહોંચ્યો ગેસ સિલિન્ડરનો ભાવ? -
Israel Iran War: શું સંકટ વચ્ચે ભારતમાં સસ્તું થશે Petrol-Diesel? શું છે સમુદ્ર પર તરતું 'ઓઇલ માર્કેટ'? -
Gujarat Titans Schedule: ગુજરાત ટાઇટન્સ આ દિવસે રમાશે પ્રથમ મેચ, રાજસ્થાન અને દિલ્હી સામે પણ થશે જોરદાર ટક્કર -
LPG Price Today: ગેસની અછત વચ્ચે મોટો ઝટકો! આજે તમારા શહેરમાં કેટલાનો મળી રહ્યો છે સિલિન્ડર, ચેક કરો નવા રેટ -
LPG Gas oil crisis: સ્ટ્રેટ ઓફ હોર્મુઝ બ્લોક થયા પછી ભારત માટે હવે કયા રસ્તા?











Click it and Unblock the Notifications
