અમેરિકાના કોલોરાડોમાં ગોળીબાર, 4ના મોત

એક મકાનમાં ઘણા લોકોને એક સાથે બંધક બનાવી લઇને એક બંધૂકધારીએ પોલીસને ઘણા કલાકો સુધી ઘુસવા દીધા નહીં, પરંતુ આ ઘટનાનો અંત ત્રણ સામાન્ય નાગરિક અને બંદૂકધારીના મોત સાથે આવ્યો.
સ્થાનીય મીડિયા રિપોર્ટ અનુસાર ઘણા કલાકો સુધી બંદૂકધારીની સાથે વાતચીતમાં નિષ્ફળતા મળવાના કારણે પોલીસે જરૂરી કાર્યવાહી કરી હતી. જેમાં પોલીસે આ અજાણ્યા બંદૂકધારીને ઠાર માર્યો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે આ પહેલા પણ અમેરિકામાં અંધાધૂંધ ગોળીબારની ઘટનાઓ ઘટી ચૂકી છે. આ પહેલા અમેરિકાની કનેક્ટિક્ટમાં આવેલી એક સ્કૂલમાં ફાયરિંગ થયું હતું. જેમાં હુમલાખોર સહિત 27 લોકોના મોત નીપજ્યાં હતા. જેમાંથી 20 બાળકોનો સમાવેશ થાય છે. આ ઘટના બાદ રાષ્ટ્રપતિ બરાક ઓબામાની આંખોમાં આસું આવી ગયા હતા.
More From
-
સીમાંકન નહીં, મહિલા અનામત એ સાચો મુદ્દો છે: સોનિયા ગાંધી -
CSK vs DC: મેદાન પર અમ્પાયર સાથે બાખડ્યો નીતીશ રાણા! ચેપોકમાં મેચની વચ્ચે સર્જાયું જોરદાર હાઈ-વોલ્ટેજ ડ્રામા -
યુ.એસ. ઈરાન વાટાઘાટો નિષ્ફળ થયા બાદ તેલના ભાવ વધ્યા -
Crude oil Price Hike: હોર્મુઝ પર ટ્રમ્પની ઘેરાબંધી થી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજ ઉછાળો, ભારતમાં ભાવ શું છે? -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
લખતર-વિરમગામ રોડ પર ટ્રકે પદયાત્રીઓને કચડ્યા, 7 ના કરુણ મોત -
મુંબઇ ઇન્ડિયન્સે બુમરાહની ભૂમિકા પર પુનર્વિચાર કરવો જોઈએઃ ફાફ -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર -
સોનિયા ગાંધીએ સરકારના સીમાંકન પ્રસ્તાવને બંધારણ પર ખતરનાક હુમલો ગણાવ્યો -
રાજકોટ AIIMS માં સર્જરીના આંકડામાં ધરખમ ઉછાળો: વર્ષ 2025માં 1,900 થી વધુ ઓપરેશન સફળતાપૂર્વક સંપન્ન




Click it and Unblock the Notifications
