Video: હાફિઝની ખુલ્લી ધમકી, શાંતિ માટે ભારતનો ખાતમો જરૂરી
નવી દિલ્હી, 13 જૂન: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના બાંગ્લાદેશ પ્રવાસ દરમિયાન બાંગ્લાદેશની આઝાદી માટે ભારતના ફાળા માટે ભારતના યોગદાન પર આપેલા નિવેદન બાદ પાકિસ્તાનમાં આતંકી આફિઝ સઈદ આકુળવ્યાકુળ થઇ ગયો છે.
સઈદ એટલી હદે ઉકળી ગયો છે કે તેણે ભારતની વિરુદ્ધ પોતાના હુમલાની વાત પણ કહી નાખી. સઈદે જણાવ્યું કે હવે સમય આવી ગયો છે કે ભારતની સાથે વ્યાપાર સંબંધ તોડીને હવે સીધી વાત કરવી જોઇએ.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા બાંગ્લાદેશમાં આપવામાં આવેલા ભાષણનો હવાલો આપતા સઈદે જણાવ્યું કે પાકિસ્તાને મોદી અને ભારતની વિરુદ્ધ આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ સુધી અવાજ ઊઠાવવી જોઇએ. મોદીના નિવેદન બાદ બીજા કોઇ પુરાવાની જરૂરીયાત નથી રહેતી. સઈદે જણાવ્યું કે એશિયામાં શાંતિ માટે ભારતને ખતમ કરવું જ પડશે.
હાફિઝ સઈદે જણાવ્યું કે પાકિસ્તાને હવે ભારત સાથે વધારે વાતચીત બિલકૂલ પણ કરવી જોઇએ નહીં, પાણી હવે માથા પરથી નીકળી ચૂક્યું છે. શાંતિની સ્થાપના માટે ભારતી બલી ચડાવવી જરૂરી છે. તેણે જણાવ્યું કે ભારતને આતંકી ગણાવવા માટે તેની આર્થિક નીતિ જ પૂરતી છે.
જુઓ સઈદને કડવા વેણ વીડિયોમાં...
-
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
બજાર ખુલતાની સાથે જ શેરબજારમાં ધડાકો, સેન્સેક્સ-નિફ્ટી તુટ્યા -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
નાના થઈ જશે ગેસ સિલિન્ડર? જાણો શું છે હકિકત? -
ગુજરાતમાં પેટ્રોલ-ડિઝલનો પુરતો જથ્થો, લોકોને શાંત રહેવા સરકારની અપીલ -
ગુજરાતમાં સ્થાનિક ચૂંટણીઓ માટે મતદાર યાદી જાહેર, જાણો કેટલા મતદાર?






Click it and Unblock the Notifications
