મને પાકિસ્તાની હોવાનો ગર્વ, હું પશ્ચિમી દેશોની કઠપુતળી નથીઃ મલાલા
લંડન, 14 ઓક્ટોબરઃ ગુરુવારે યુરોપીય સંઘના ‘સખારોવ માનવાધિકર પુરસ્કાર'થી સન્માનિત કરવામાં આવેલી પાકિસ્તાની મલાલા યુસુફઝાઇનું કહેવું છે કે, મને પાકિસ્તાની હોવાનો ગર્વ છે અને હું પશ્ચિમી દેશોની કઠપુતળી નથી. મલાલાએ દાવો કર્યો છે કે, આજે પાકિસ્તાનમાં લોકો મારું સમર્થન કરે છે કારણ કે ત્યાં પરિવર્તનની જરૂર છે અનેતે પાકિસ્તાનના રાજકારણમાં ઉતરવા માંગે છે.

મલાલાએ કહ્યું છે કે, લોકો મને શિક્ષા મટા ઉઠાવવામાં આવેલા અભિયાનને જારી રાખવા માટે પ્રોત્સાહિત કરી રહ્યાં છે. તેનું માનવું છે કે, આપણે શિક્ષા અભિયાન પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને સીરિયાથી શરૂ કરવાની જરૂરિયાત છે. 16 વર્ષિય મલાલાએ એ વાતનો ઇન્કાર કર્યો કે તે વિકસિત દેશોમાં જ વસવા માગે છે.
મલાલા યુસુફઝાઇને ગયા વર્ષે ઓક્ટોબરમાં એક સ્કૂલ બસમાં ગોળી મારવામાં આવી હતી, ત્યાર બાદ તેની સારવાર લંડનમાં કરવામાં આવી હતી. પાકિસ્તાનના કેટલાક તાલિબાની સંગઠનો માને છે કે, પશ્ચિમી દેશ મલાલાનો સહારો લઇને ઇસ્લામને બદનામ કરી રહ્યાં છે.
-
ગુજરાતમાં ફરી આફતનુ માવઠું, 28 થી 30 માર્ચ દરમિયાન કમોસમી વરસાદની આગાહી -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માંટે AAP એ 460 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના











Click it and Unblock the Notifications
