ભારતની વિદેશનીતિમાં વિરોધાભાષ છે: ચીની મીડિયા
બેઇજીંગ, 18 માર્ચ: ચીનના સરકારી મીડિયામાં આવેલા એક આર્ટિકલમાં ભારતની વિદેશ નીતિને અસ્પષ્ટ અને વિરોધાભાષી ગણાવવામાં આવી છે, જેમાં લખાયું છે કે નવી દિલ્હીની વિદેશનીતિમાં દીર્ઘકાલિન વિચારનો અભાવ છે.
આની સાથે જ એવું પણ લેખમાં કહેવામાં આવ્યું છે કે નવી દિલ્હી દ્વારા વૈશ્વિક વ્યવસ્થામાં ભાગીદારીને લઇને ખચકાટથી તેની પ્રગતિ અવરોધાઇ રહી છે. સરકારી ગ્લોબલ ટાઇમ્સની વેબસાઇટ પર લખેલ એક લેખમાં કહેવામાં આવ્યું છે કે વડાપ્રધાન મનમોહન સિંહ અને ચીની વડાપ્રધાન લી કેકિયાંગે સીમા મુદ્દો પર સંયમથી જોડાયેલી સમજૂત પર હસ્તાક્ષર કર્યા હતા, પંરતુ ચીન-ભારતની સીમા પર ભારત તરફથી હંમેસા ઝઘડા શરૂ કરવામાં આવતા રહ્યા છે.

લેખમાં કહેવામાં આવ્યું છે કે આ પ્રકારનો વિરોધાભાષ કેવી રીતે પરિભાષિત થાય છે? સૌથી પહેલા, નવી દિલ્હી પોતાની વિદેશ નીતિના લક્ષ્યો અંગે ક્યારેક દીર્ઘકાલિન વિચાર કરે છે. યૂક્રેન સંકટ પર ભારતની જાહેરાતોને વિરોધાભાષપૂર્ણ ગણાવતા લેખમાં કહેવામાં આવ્યું છે કે બદલાતી આંતરરાષ્ટ્રીય વ્યવસ્થામાં ભારતથી સંતુલન સ્થાપિત કરનાર એક સ્થિર ક્ષેત્રિય કારકની ભૂમિકાની અપેક્ષા કરવામાં આવે છે. હવે જોવાનું એ રહે છે કે શું ભારત કે ભારતીય મીડિયા આ અંગે કોઇ પ્રતિક્રિયા આપે છે કે શું?
-
Gujarat Weather: હવે કમોસમી વરસાદની શક્યતા નહિવત, આગામી દિવસોમાં વધશે ગરમી, જાણો હવામાન વિભાગની આગાહી -
Middle East Crisis: PM મોદી એક્શન મોડમાં, ક્રૂડ ઓઈલ, ગેસ અને ફર્ટિલાઈઝરની સપ્લાય પર મોટો નિર્ણય! -
ગુજરાતના હાઈવે પર હવે નહીં લાગે લાઈનો, વધુ 24 ટોલ પ્લાઝા બનશે બેરિયર-લેસ -
Flight Fare: સરકારે ફ્લાઈટના ભાડા પરથી હટાવ્યું નિયંત્રણ, એરલાઈન્સને મળી ખુલ્લી છૂટ, શું વધશે ટિકિટના ભાવ? -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
IPL 2026: કઈ ટીમનું નેતૃત્વ કોણ કરશે? ઈશાન કિશનથી લઈને ઋતુરાજ સુધીના તમામ કેપ્ટનોની યાદી, જાણો -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
Weather News: યુપી-એમપી-બિહાર સહિત 8 રાજ્યોમાં ભારે વરસાદનો કહેર, જાણો હવામાન વિભાગની આગાહી -
Flight tickets: પેટ્રોલ-LPG પછી હવે મોંઘી થશે હવાઈ મુસાફરી? ઉડ્ડયન મંત્રીએ આપ્યો આ જવાબ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું?










Click it and Unblock the Notifications
