ભારતના એમએફએનનો દરરોજ ટૂંકસમયમાં: પાક

સરકારે આ નિવેદન એ સમયે આપ્યું છે જ્યારે અટકળો છે કે તે આ અંગે સમયસીમા પર કદાચ ખરી નહીં ઉતરી શકે.
વિદેશ મંત્રાલયના પ્રવક્તા મોઅજ્જમ ખાને સાપ્તહિક સંવાદદાત સંમેલાનમાં આ જાણકારી આપી હતી. તેમણે કહ્યું કે, પાકિસ્તાનની સરકારે ભારતને એમએફએનનો દરરજો આપવાનું નક્કી કર્યું છે અને એ માટેની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. અમે આ વખતે અમારા સ્તર પર કાર્યવાહી કરી રહ્યાં છીએ અને આશા છે કે ઝડપથી તેને પૂરુ કરવામાં આવશે.
આ વર્ષની 31 ડિસેમ્બર સુધી નકારાત્મક સૂચી પ્રણાલીને સમાપ્ત કરવા તથા નવા વર્ષની શરૂઆતથી ભારતને એમએફએનનો દરરજો આપવા અંગેના પ્રશ્નમાં ખાને માત્ર એટલું કહ્યું કે, પ્રક્રિયાને ટૂંક સમયમાં પૂર્ણ કરવામાં આવશે. રાજકીય સૂત્રોએ જણાવ્યું કે ભારતને એમએફએનનો દરરજો આપવાની પ્રક્રિયાને પૂર્ણ કરવાનું આગામી કા વર્ષ 31 જાન્યુઆરી સુધીમાં થઇ શકે છે.
More From
-
અમેરિકાની જીદ ભારત સહિત આ દેશોને ભોગવવી પડશે? અર્થતંત્ર ખાડામાં જવાની ચેતવણી -
પાદરાનો ગંભીરા બ્રિજ 8 મહિના બાદ વાહન વ્યવહાર માટે ખુલ્લો મુકાશે -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં આંધી-તોફાનની આશંકા, IMDનું એલર્ટ જાહેર -
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું રણશિંગુ ફૂંકાયું: ૨૬ એપ્રિલે મતદાન, ૨૮મીએ પરિણામ -
ગુુજરાત પર હજુ માવઠાનો ખતરો યથાવત, જાણો નવી આગાહી -
Iran US War: 'અમેરિકા ઈરાન છોડી દેશે', યુદ્ધ સમાપ્ત કરવા પર Donald Trumpની મોટી જાહેરાત -
KKR vs SRH: ઈડન ગાર્ડન્સની પિચ પર બેટર્સની મોજ કે બોલર્સનો ખૌફ? જાણો વેધર રિપોર્ટ -
દ્નારકા પંથકમાં કમોસમી વરસાદ, આ જિલ્લાઓમાં પણ આગાહી -
કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં 195 રૂપિયાનોે વધારો, જાણો નવા ભાવ -
LPG Price Today: યુદ્ધ વચ્ચે જનતા પર પડ્યો મોંઘવારીનો માર, સિલિન્ડરના ભાવમાં વધારો, જાણો શું છે લેટેસ્ટ રેટ? -
ગુજરાત પર એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય, આગામી 5 દિવસ માવઠા માટે તૈયાર રહો -
વર્ષો પછી ભારતને એવા વડાપ્રધાન મળ્યા જેમણે પુરાતન સંસ્કૃતિને ઉજાગર કરી: પદ્મસાગર સૂરીશ્વરજી મહારાજ











Click it and Unblock the Notifications
