કાબુલમાં આતંકીઓએ ભારતીય સહીત 2 લોકોની હત્યા કરી
અફગાનિસ્તાન કાબુલમાં જે ત્રણ લોકોનું અપહરણ ગુરુવારે કરવામાં આવ્યું હતું તેમની હત્યા કરી દેવામાં આવી છે. તેમાં એક ભારતીય પણ શામિલ છે.
અફગાનિસ્તાન કાબુલમાં જે ત્રણ લોકોનું અપહરણ ગુરુવારે કરવામાં આવ્યું હતું તેમની હત્યા કરી દેવામાં આવી છે. તેમાં એક ભારતીય પણ શામિલ છે. અફગાનિસ્તાન પોલીસ ઘ્વારા આપવામાં આવેલી જાણકારી અનુસાર એક ભારતીય, એક મલેશિયાઈ અને એક મેસોડેનિયાના નાગરિકનું અપહરણ કરી લેવામાં આવ્યું હતું. તેમની લાશ કાબુલના મુસસાહી જિલ્લામાં મળી આવી છે. ટોલો ન્યુઝ ઘ્વારા અફગાન પોલીસના હવાલેથી આ સમાચારની પુષ્ટિ કરવામાં આવી છે.

ત્રણે સૌથી મોટી ફૂડ કંપની સાથે કામ કરતા હતા
સુરક્ષા અધિકારીઓ અને એક ડિપ્લોમેટ ઘ્વારા જણાવવામાં આવ્યું કે આતંકીઓ ઘ્વારા એક ઇન્ટરનેશનલ ફૂડ કંપનીમાં કામ કરતા ત્રણે વિદેશી નાગરિકોનું અપહરણ કરી લેવામાં આવ્યું છે ત્યારપછી તેમની હત્યા કરી નાખવામાં આવી છે. કાબુલના એક સિનિયર ડિપ્લોમેટ ઘ્વારા જણાવવામાં આવ્યું કે ત્રણે નાગરિકો અફગાનિસ્તાનની રાજધાની કાબુલમાં દુનિયાના બીજા નંબરની ફૂડ એન્ડ કેટરિંગ સર્વિસ કંપની સૉડિક્સોમાં કામ કરતા હતા.
કાબુલ પોલીસ પ્રવક્તા હશમત સત્તાનકાજાઈ ઘ્વારા ન્યુઝ એજેન્સી રાઈટરને જણાવવામાં આવ્યું કે એક ભારતીય, એક મલેશિયાઈ અને એક મેસોડેનિયાના નાગરિકનું અપહરણ કરી લેવામાં આવ્યું હતું ત્યારપછી તેમની હત્યા કરી દેવામાં આવી. તેમની લાશો પોલીસને મળી ચુકી છે. તેમની આઈડી કાર્ડ પણ લાશ પાસે જ મળી આવ્યા છે.
-
મુંબઇ ઇન્ડિયન્સે બુમરાહની ભૂમિકા પર પુનર્વિચાર કરવો જોઈએઃ ફાફ -
ઈરાન યુદ્ધ વૈશ્વિક ઉર્જા સંકટને વેગ આપે છે, સ્વચ્છ ટેકનોલોજીમાં ચીનની સ્થિતિ મજબૂત બનાવે છે -
Crude oil Price Hike: હોર્મુઝ પર ટ્રમ્પની ઘેરાબંધી થી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજ ઉછાળો, ભારતમાં ભાવ શું છે? -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
સીમાંકન નહીં, મહિલા અનામત એ સાચો મુદ્દો છે: સોનિયા ગાંધી -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર -
ગુજરાત કોંગ્રેસે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા પોલીસ પર ઉમેદવારોને ડરાવવાનો આરોપ લગાવ્યો -
લખતર-વિરમગામ રોડ પર ટ્રકે પદયાત્રીઓને કચડ્યા, 7 ના કરુણ મોત -
આંબેડકર જયંતિની ઉજવણી દરમિયાન કાસગંજ, આગ્રા અને લખીમપુર ખેરીમાં તણાવ ફાટી નીકળ્યો -
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ









Click it and Unblock the Notifications
