Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

મુશર્રફનું થઇ શકે છે અપહરણ, પાક. ઓથોરિટીઝને ભય

parvez-musharraf
ઇસ્લામાબાદ, 30 એપ્રિલઃ ચાર વર્ષ બાદ માદરે વતન પરત ફરેલા પાકિસ્તાનના પૂર્વ રાષ્ટ્રપતિ પરવેઝ મુશર્રફનું અપહરણ થઇ શકે છે, તેવો ભય દેશના આંતરિક મંત્રાલય દ્વારા વ્યક્ત કરવામાં આવ્યો છે. મંત્રાલયે કહ્યુ છે કે, તેઓ મુશર્રફને અન્ય ક્યાંય પણ લઇ જવા ના જોઇએ.

દુબઇમાં સ્વનિર્વાસન રહ્યાં પછી ચાર વર્ષ બાદ મુશર્રફ 23 માર્ચે પાકિસ્તાન પરત ફર્યા હતા. તેમણે 11 મેના રોજ થનારી સામાન્ય ચૂંટણી લડી રહ્યાં છે. જો કે, તેમના નામાંકન પત્રને ચાર ઉમેદવારીકેન્દ્ર પરથી રદ કરવામાં આવ્યા છે. મુશર્રફે 1999થી 2008 સુધી પાકિસ્તાન પર શાસન કર્યું હતું.

નોંધનીય છે કે, હાલ મુશર્રફ ઇસ્લામાબાદ સ્થિત પોતાના ફાર્મહાઉસમાં છે. મુશર્રફ પર દેશના પુર્વ પ્રધાનમંત્રી બેનઝીર ભુટ્ટોને વર્ષ 2007માં નિર્વાસન બાદ સ્વદેશ પરત ફર્યા બાદ તેમને પુરતી સુરક્ષા પૂરી પાડવામાં આવી નહીં હોવાનો આરોપ લગાવ્યો છે. જેના કારણે તાલિબાન આતંકવાદી એક રેલી દરમિયાન તેમની હત્યા કરવામાં સફળ રહ્યાં હતા. આ મામલે રાવલપિંડીની એક અદાલતે મંગળવારે કહ્યું કે, તેમને 14 દિવસની ન્યાયિક હિરાસતમાં તેમને મોકલવામાં આવ્યા છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X