પાકિસ્તાની ચૂંટણી આયોગે ઇમરાન ખાનની ધરપકડનો આપ્યો આદેશ, બિન જામીન પાત્ર વોરંટ
પાકિસ્તાન ચૂંટણી આયોગે સોમવારે અવમાનના મામલે પૂર્વ પ્રધાનમંત્રી અને પાકિસ્તાન તહરીફ એ ઇંસાફના અધ્યક્ષ ઇમરાન ખાને વિરુદ્ધ બિન જામીન પાત્ર વોરંટ બહાર પાડવામાં આવ્યુ છે.

તહરીક એ ઇંસાફ ના અધ્યક્ષ ઇમરાન ખાને વિરુદ્ધ બિન જામીન પાત્ર વોરંટ બહાર પાડ્યુ છે. ડોનની રિપોર્ટ અનુસાર આયોગે ઇસ્લામાબાદ પોલીસને ખાનની ધરપકડ કરવાનો મંગળવારે તેમની સામે રજુ કરવાનો નિર્દેશ આપ્યો હતો.
પૂર્વ મહિતી મંત્રી ફવાદ ચૌધરી અને અન્ય સાથે ઇમરાન ખાન પર મુખ્ય ચૂંટણી આયુક્ત અને ચૂંટણી નિરીક્ષક વિરુદ્ધ કથિત રીતે અસંયમિત ભાષાનો ઉપયોગકરવાના મામલે કેસ દાખલ કરવામાં આવ્યો છે. વોરટ અનુસાર ઇમરાન ખાન નોટિસ આપવા અને 16 જાન્યુઆરી અને 2 માર્ચના જામીન પાત્ર વોરંટ બહાર પાડ્યા છતા વારંવાર પોલ પૈનલ સામે રજુ નહી થતા પોલ પેનલે ઇસ્લામાબાદ ઇંસ્પેક્ટર જનર ઇમરાન ખાનની ધરપકડ કરીને 25 જુલાઇ સવારે 10 વાગે તેમની સામે રજુ કરવા માટે નિર્દેશ આપ્યો છે.
-
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
બજાર ખુલતાની સાથે જ શેરબજારમાં ધડાકો, સેન્સેક્સ-નિફ્ટી તુટ્યા -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
ગુજરાતમાં પેટ્રોલ-ડિઝલનો પુરતો જથ્થો, લોકોને શાંત રહેવા સરકારની અપીલ -
નાના થઈ જશે ગેસ સિલિન્ડર? જાણો શું છે હકિકત? -
ગુજરાતમાં સ્થાનિક ચૂંટણીઓ માટે મતદાર યાદી જાહેર, જાણો કેટલા મતદાર?






Click it and Unblock the Notifications
