પાકિસ્તાને ફરી વગાડી કાશ્મીર ટેપ
ઇસ્લામાબાદ, 1 મેઃ કાશ્મીરને પાકિસ્તાન માટે મહત્વનો મુદ્દો ગણાવતા દેશના સેના પ્રમુખ જનરલ રહીફ શરીફે કહ્યું છેકે, આ મામલાનું સમાધાન કાશ્મીરીઓની આકાંક્ષાઓ અને ઇચ્છાઓ અનુરૂપ તથા ક્ષેત્રમાં દીર્ઘકાલિક શાંતિ માટે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના પ્રસ્તાવો પ્રમાણે થવું જોઇએ. તેમણે કાશ્મીરને પાકિસ્તાન માટે જગલર વેન કહ્યું છે.

સાઉદી અરબના પ્રવાસથી પરત ફરેલા શરીફે કહ્યું કે, પાકિસ્તાનની સેના શાંતિના પક્ષમાં છે પરંતુ કોઇપણ આક્રમણનો જવાબ ઉચિત રીતે આપવા માટે હંમેશા તૈયાર છે. પાકિસ્તાન દ્વારા અવાર નવાર કાશ્મીરને જગલર વેન કહેવામાં આવે છે, પરંતુ ગયા વર્ષે પદ સંભાળ્યા બાદ જનરલ શરીફે પહેલીવાર આ શબ્દનો પ્રયોગ કર્યો છે.
સ્થાનિક મુદ્દાઓ પર જનરલ શરીફે કહ્યું કે, પાકિસ્તાની સેના લોકતંત્રને મજબૂત કરવા, સંવિધાનને સર્વોચ્ચ માનવા અને કાયદો વ્યવસ્થામાં વિશ્વાસ ધરાવે છે. શરીફે કહ્યું કે, પાકિસ્તાની સેના આતંકવાદને સમાપ્ત કરવા અને દેશમાં શાંતિ જાળવવા દરેક પ્રકારના પ્રયાસને સમર્થન કરે છે.
-
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
બજાર ખુલતાની સાથે જ શેરબજારમાં ધડાકો, સેન્સેક્સ-નિફ્ટી તુટ્યા -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
ગુજરાતમાં પેટ્રોલ-ડિઝલનો પુરતો જથ્થો, લોકોને શાંત રહેવા સરકારની અપીલ -
નાના થઈ જશે ગેસ સિલિન્ડર? જાણો શું છે હકિકત?









Click it and Unblock the Notifications
