પાકિસ્તાને પરમાણુ હુમલો કરવાની ધમકી આપી
ભારત અને પાકિસ્તાનના સંબંધ હંમેશાથી જ કડવા રહ્યા છે. પાકિસ્તાને ફરી એકવાર ભારતને પરમાણુ હુમલો કરવાની ધમકી આપી છે. પાકિસ્તાનના સંરક્ષણપ્રધાન ખ્વાજા આસિફે કહ્યું કે અસ્તીત્વ પર ખતરો જણાશે તો પરમાણુ હુમલો કરશું.
ઉપરાંત તેણે હતું કે વાતચીત દ્વારા જ કાશ્મીર મુદ્દાનો ઉકેલ આવી શકે તેમ છે. ભારત-પાકિસ્તાન સંબંધોમાં કાશ્મીર વિનાની વાતચીતનો કોઈ જ અર્થ નથી.

પાકિસ્તાન છેલ્લા ઘણા સમયથી કાશ્મીરનું રટણ કરી રહ્યું છે. જયારે જવાબમાં ભારત કહતું રહ્યું છે કે પહેલા બલુચિસ્તાનને પોતાના કાબુમાં રાખો પછી કાશ્મીરની વાત કરજો.
આમ પણ પાકિસ્તાનની સીમા પારની ઘુષણખોરી ખુબ જ વધી રહી છે. એટલું જ નહિ પરંતુ જોવા જઈએ તો દિવસેને દિવસે પાકિસ્તાનની સીમા પારની ઘુષણખોરીમાં વધારો પણ થઇ રહ્યો છે.
More From
-
ગુજરાત સરકારે અમદાવાદ અને સુરત મેટ્રો માટે 34 ટ્રેનસેટ્સનો ઓર્ડર આપ્યો, જાણો શું છે ખાસિયત -
Gujarat Weather: અંબાલાલ પટેલની મોટી આગાહી, 18થી 25 માર્ચ સુધી ગુજરાતમાં કમોસમી વરસાદની શક્યતા -
ગુજરાતમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી, જાણો તમારા શહેરમાં કેવો રહેશે માહોલ -
Parliament Today: સંસદમાં વિપક્ષનો સરકાર પર LPG-CNG પ્રહાર, આજે ગૃહમાં કયા મુદ્દાઓ પર થશે ચર્ચા -
કચ્છના રણ વચ્ચેથી નીકળશે નવો હાઈવે, કેન્દ્ર સરકારની જાહેરાત -
ગુજરાતની 71 નગરપાલિકાઓમાં સરકારે વહીવટદારની નિમણૂક કરી -
ગુજરાતના 17 જિલ્લાઓમાં ગરમી પરસેવો પડાવશે, હવામાન વિભાગની મોટી આગાહી -
કિસાન સન્માન નિધિનો 22મોં હપ્તો ક્યારે આવશે? આવી ગઈ તારીખ -
ગરમીને લઈને હવામાન વિભાગની નવી આગાહી, આ જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ -
LPG અછતને લઈને ભારત સરકાર એક્શનમાં, જાણો શું કહ્યું? -
અમદાવાદમાં આકાર લેશે ભવ્ય 'સ્પોર્ટ્સ એન્ક્લેવ', ઓલિમ્પિક સ્તરની સુવિધાઓ માટે સરકારે ખોલી તિજોરી -
Gold Silver Rate Today: ઈરાન યુદ્ધની અસર! ચાંદી ₹13,000 મોંઘી, સોનામાં પણ ઉછાળો, જાણો શું છે લેટેસ્ટ ભાવ











Click it and Unblock the Notifications
