પાકિસ્તાને પરમાણુ હુમલો કરવાની ધમકી આપી
ભારત અને પાકિસ્તાનના સંબંધ હંમેશાથી જ કડવા રહ્યા છે. પાકિસ્તાને ફરી એકવાર ભારતને પરમાણુ હુમલો કરવાની ધમકી આપી છે. પાકિસ્તાનના સંરક્ષણપ્રધાન ખ્વાજા આસિફે કહ્યું કે અસ્તીત્વ પર ખતરો જણાશે તો પરમાણુ હુમલો કરશું.
ઉપરાંત તેણે હતું કે વાતચીત દ્વારા જ કાશ્મીર મુદ્દાનો ઉકેલ આવી શકે તેમ છે. ભારત-પાકિસ્તાન સંબંધોમાં કાશ્મીર વિનાની વાતચીતનો કોઈ જ અર્થ નથી.

પાકિસ્તાન છેલ્લા ઘણા સમયથી કાશ્મીરનું રટણ કરી રહ્યું છે. જયારે જવાબમાં ભારત કહતું રહ્યું છે કે પહેલા બલુચિસ્તાનને પોતાના કાબુમાં રાખો પછી કાશ્મીરની વાત કરજો.
આમ પણ પાકિસ્તાનની સીમા પારની ઘુષણખોરી ખુબ જ વધી રહી છે. એટલું જ નહિ પરંતુ જોવા જઈએ તો દિવસેને દિવસે પાકિસ્તાનની સીમા પારની ઘુષણખોરીમાં વધારો પણ થઇ રહ્યો છે.
More From
-
અમેરિકાની જીદ ભારત સહિત આ દેશોને ભોગવવી પડશે? અર્થતંત્ર ખાડામાં જવાની ચેતવણી -
પાદરાનો ગંભીરા બ્રિજ 8 મહિના બાદ વાહન વ્યવહાર માટે ખુલ્લો મુકાશે -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં આંધી-તોફાનની આશંકા, IMDનું એલર્ટ જાહેર -
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું રણશિંગુ ફૂંકાયું: ૨૬ એપ્રિલે મતદાન, ૨૮મીએ પરિણામ -
ગુુજરાત પર હજુ માવઠાનો ખતરો યથાવત, જાણો નવી આગાહી -
Iran US War: 'અમેરિકા ઈરાન છોડી દેશે', યુદ્ધ સમાપ્ત કરવા પર Donald Trumpની મોટી જાહેરાત -
કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં 195 રૂપિયાનોે વધારો, જાણો નવા ભાવ -
LPG Price Today: યુદ્ધ વચ્ચે જનતા પર પડ્યો મોંઘવારીનો માર, સિલિન્ડરના ભાવમાં વધારો, જાણો શું છે લેટેસ્ટ રેટ? -
ગુજરાત પર એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય, આગામી 5 દિવસ માવઠા માટે તૈયાર રહો -
વર્ષો પછી ભારતને એવા વડાપ્રધાન મળ્યા જેમણે પુરાતન સંસ્કૃતિને ઉજાગર કરી: પદ્મસાગર સૂરીશ્વરજી મહારાજ -
ગુજરાતમાં ગરમીના પ્રકોપ વચ્ચે માવઠાની આફત: 4 એપ્રિલ સુધી આ જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી -
ગુજરાતમાં કમોસમી વરસાદનું સંકટ: બે સિસ્ટમ સક્રિય થતાં 4 એપ્રિલ સુધી માવઠાની આગાહી, જાણો તમારા જિલ્લાની સ્થિતિ










Click it and Unblock the Notifications
