રેડ એલર્ટ : ગુરૂ નાનક જયંતિને પગલે ભારતીયો પર તાલિબાનીઓનું જોખમ

આ અંગેની 27 નવેમ્બર, 2012ના રોજ કરવામાં આવેલી એક જાહેરાત અનુસાર તમામ સિખ ધાર્મિક સ્થળોએ રેડ એલર્ટ આપી દેવામાં આવ્યું છે. પોલીસ દ્વારા આપવામાં આવેલા ખાસ સ્ટીકર સિવાયના વાહનોને આ સ્થળોએ પ્રવેશ મળી શકશે નહીં.
પાકિસ્તાનમાં લાહોરથી 80 કિલોમીટર દૂર આવેલા ગુરૂ નાનક સાહેબના જન્મસ્થળ નાનકાના સાહેબ ગુરુદ્વારા ખાતે જન્મ જયંતિની ઉજવણી પ્રસંગે અંદાજે 2000 ભારતીયો પાકિસ્તાન ગયા છે. આ દરમિયાન તેઓ અન્ય સ્થળોની મુલાકાત પણ લેશે.
પાકિસ્તાન સત્તાવાળાઓએ સુરક્ષા વ્યવસ્થા સઘન બનાવવા અંગે કોઇ ચોખવટ કરી નથી. પણ ઇન્ડિયના હાઇ કમિશનને પ્રાપ્ત માહિતી અનુસાર ભરતીયોને તહેરિક-એ-તાલિબાન પાકિસ્તાન દ્વારા ખતરો છે.
More From
-
ગુજરાતમાં ફરી આફતનુ માવઠું, 28 થી 30 માર્ચ દરમિયાન કમોસમી વરસાદની આગાહી -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માંટે AAP એ 460 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના









Click it and Unblock the Notifications
