સોના કરતાં 40 ગણા મોંઘા ભાવે વેંચાઇ રહ્યાં છે ઉલ્કાપિંડ

લોકોના ટોળાઓ ઉલ્કાપિંડના ટુકડા શોધવામાં લાગી ગયાં છે. ગત 15 ફેબ્રુઆરીએ અહીં ઉલ્કાપિંડ એક સળગતા ગોળા સ્વરૂપે પડ્યો હતો. જેનાથી લગભગ 1100 લોકો ઘાયલ થયા હતા અને લગભગ 4000 ઘરોની બારીઓના કાચ તૂટી ગયા હતા.
આ દરમિયાન રૂસની રાજધાની માસ્કોથી 1500 કિલોમીટર પૂર્વ ચેલિયાબિંસ્ક વિસ્તારમાં 15 ફેબ્રુઆરીએ પડેલા ઉલ્કાપિંડના અવશેષ શોધવા નીકળી પડ્યા છે. રૂસી વૈજ્ઞાનિકોના જણાવ્યા અનુસાર ઉલ્કાપિંડના 53 ટુકડા શોધી કાઢ્યા છે. આ પહેલાં રૂસના ઇમરજન્સી મંત્રાલયના કેટલાક મરજીવા એક ચેબારકુલ તળાવમાં ઉલ્કાપિંડ શોધવા ગયા હતા પરંતુ તળાવમાં શોધ કર્યા બાદ પણ તેમને અવશેષોની જાણ થઇ ન હતી.
More From
-
યુએન રિપોર્ટમાં અધૂરા વચનો વચ્ચે શ્રીમંત અને ગરીબ રાષ્ટ્રો વચ્ચે વધતી જતી ખાઈનો ખુલાસો થયો છે -
ઈરાન યુદ્ધ વૈશ્વિક ઉર્જા સંકટને વેગ આપે છે, સ્વચ્છ ટેકનોલોજીમાં ચીનની સ્થિતિ મજબૂત બનાવે છે -
સીમાંકન નહીં, મહિલા અનામત એ સાચો મુદ્દો છે: સોનિયા ગાંધી -
પીએમ મોદી આ શનિવારે પશ્ચિમ બંગાળમાં ત્રણ ચૂંટણી રેલીઓને સંબોધિત કરશે -
મહારાષ્ટ્રના હિંગોલી જિલ્લામાં 4.7 ની તીવ્રતાનો ભૂકંપ, કોઈ જાનહાનિના અહેવાલ નથી -
CSK vs DC: મેદાન પર અમ્પાયર સાથે બાખડ્યો નીતીશ રાણા! ચેપોકમાં મેચની વચ્ચે સર્જાયું જોરદાર હાઈ-વોલ્ટેજ ડ્રામા -
યુએસ-ઈરાન વાટાઘાટો: અમેરિકા અને ઈરાન વચ્ચે કેમ વાત ન બની? હોર્મુઝથી ન્યૂક્લિયર સુધી, આ 5 કારણોએ શાંતિનો માર્ગ -
પેટ્રોલ-ડીઝલના ભાવ નિયંત્રિત કરવા સરકારે શું કરવું જોઈએ? -
તમિલનાડુ ફિલ્મ લીક: DMK, TVK અને BJP વચ્ચે રાજકીય વિવાદ -
હરિયાણા સરકારે MBBS બેઠકો અને હોસ્પિટલ બેડના 33% સ્થાનિક રહેવાસીઓ માટે અનામત રાખ્યા -
પલાનીસ્વામી: વિજયની સરખામણી એમજીઆર સાથે ન કરો -
યુ.એસ. ઈરાન વાટાઘાટો નિષ્ફળ થયા બાદ તેલના ભાવ વધ્યા










Click it and Unblock the Notifications
