For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સીરિયામાં સેના સાથેના સંઘર્ષમાં 111 વિદ્રોહીઓ ઠાર મરાયા

By Super
|
Google Oneindia Gujarati News

syria
દમાકસ, 14 ઑક્ટોબરઃ સીરિયાના તટીય વિસ્તાર લતાકિયા અને અલેપ્પોમાં સેના સાથે થયેલા સંઘર્ષમાં ઓછામાં ઓછા 111 હથરિયારબંધ વિદ્રોહી માર્યા ગયા છે. સમાચાર એજન્સી સિન્હુઆ અનુસાર, વિદ્રોહી શનિવારે વિભિન્ન ક્ષેત્રોમાં સેનાની કાર્યવાહીમાં માર્યા ગયા છે.

સરકારી એફ એફ રેડિયો, શામ એફએમના અહેવાલ અનુસાર, સીરિયાઇ સેનાએ લતાકિયાના ગ્રામીણ વિસ્તાર અલ-નાબી યુનુસમાં ઘુષણખોરી કરવાના પ્રયત્નો કરી રહેલા 11 વિદ્રોહીઓ ઠાર માર્યા હતા. આ સંઘર્ષમાં સેનાના એક જવાનનું પણ મોત નિપજ્યું છે.

સેનાને અલેપ્પોમાં કાસ્તલ હારામી વિસ્તારમાં શનિવારે ચલાવાયેલા એક મહત્વપૂર્ણ અભિયાનમાં 80 અને અલેપ્પોના બાબ અલ હદીદ વિસ્તારમાં 20 વિદ્રોહીને ઠાર મારવામાં આવ્યા છે.

અલેપ્પો સીરિયા સેના અને વિદ્રોહી સંગઠન ફ્રી સીરિયન આર્મીના સંઘર્ષના મુખ્ય કેન્દ્ર તરીકે ઉભરી આવ્યું છે. વિદ્રોહી છેલ્લા ઘણા મહિનાથી સીરિયાના ઉત્તર વિસ્તારમાં નિયંત્રણ સ્થાપિત કરવાનો પ્રયત્ન કરી રહ્યાં છે.

English summary
111 armed men were killed during clashes with the Syrian troops in Aleppo and the coastal Latakia cities.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X